1 લાખ થી પણ વધારે લોકોને લાભ આપવા આવતી કાલથી ચાલુ થશે પ્રધાનમંત્રી મોદીની આ ઐતિહાસિક યોજના

Published on: 10:39 am, Sat, 10 October 20

લોકડાઉન ના આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી મોદી યોજનાની જાહેરાત કરી હતી અને તેનું નામ સ્વામિત્વ યોજના છે. આ યોજનાના પહેલા તબક્કાની શરૂઆત 11 ઓક્ટોબર એટલે કે આવતી કાલથી થશે. જમીન માલિકોને તેમની સંપત્તિના માલિક જોડાયેલા ભૌતિક રીતે ઉપલબ્ધ કરવામાં આવશે.પ્રધાનમંત્રી કાર્યાલય અને ગ્રામીણ ભારતમાં બદલાવ લાવવા માટેનું આ એક ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે.ભારતના છ રાજ્યોમાં લાભાર્થીઓને આ સંપત્તિ કાર્ડ નો લાભ આપવામાં આવશે.સરકારની આ પહેલથી ગ્રામીણોને પોતાની જમીન અને સંપત્તિને નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરવાની સુવિધા મળશે.

જેનીઅવેજીમાં તે બેંકમાંથી લોન અને બીજા નાણાકીય ફાયદા ઉઠાવી શકશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,આ કાર્યક્રમની શરૂઆત લગભગ એક લાખ માલિક પોતાની સંપત્તિ સાથે જોડાયેલ કાર્ડ પોતાના મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા ડાઉનલોડ કરી શકશે.ત્યાર બાદ સંબંધિત રાજ્ય સરકાર દ્વારા સંપત્તિ કારનું ભૌતિક વિતરણ કરવામાં આવશે.આમાં ઉત્તરપ્રદેશ,હરિયાણા,મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક નો સમાવેશ થાય છે.

પીએમઓ તરફથી એક જાહેર નિવેદન પ્રમાણે મહારાષ્ટ્રને છોડતા બધાજ રાજ્યના દરેક લાભાર્થી એકજ દિવસની અંદર પોતાના સપંતી કાર્ડનો લાભ લઈ શકશે. મહારાષ્ટ્રમાં સંપત્તિ કાર્ડ માટે કેટલી રકમ લેવાની છે તે વ્યવસ્થા છે, આ માટે તેમાં મહિનાનો સમય લાગશે.આંખો ગ્રામીણ સંપત્તિ માલિકોના લાભ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને.

મોટા સ્તર પર આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. અવસર પર પ્રધાનમંત્રી મોદી કેટલા લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.આ યોજના અંતર્ગત લગભગ 6.62 લાખ ગામ આવશે. ઉલ્લેખનીય છે કે સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની આ યોજના છે. પ્રધાનમંત્રીએ 24 એપ્રિલના રાષ્ટ્રીય પંચાયતી દિવસ પર આની શરૂઆત કરી હતી.

યોજનાનો માત્ર ને માત્ર ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં ઘરો ના માલિકોને અધિકાર સંબંધિત રેકોર્ડ થી સંબંધિત કાર્ડ ઉપલબ્ધ કરાવવાનું છે. મળતા નિવેદન અનુસાર આ યોજનાને તબક્કાવાર રીતે ચાર વર્ષમાં આદેશમાં લાગુ કરવાની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "1 લાખ થી પણ વધારે લોકોને લાભ આપવા આવતી કાલથી ચાલુ થશે પ્રધાનમંત્રી મોદીની આ ઐતિહાસિક યોજના"

Leave a comment

Your email address will not be published.


*