નાનાભાઈના ઘરે પારણું બંધાય તે માટે મોટાભાઈ માં મોગલની 51,000 ની માનતા માની, ત્યારે પછી બન્યું કંઈક એવું કે…

Published on: 6:19 pm, Tue, 23 August 22

કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે.સાથે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે જો માં મોગલ ની માયા બંધાઈ જાય છે તો ભક્તો ક્યારેય પોતાના જીવનમાં દુઃખી થતા નથી.

ત્યારે ઘણા ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના ધામે જતા હોય છે અને માં મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધી માં મોગલ લાખોમાં ભક્તોની પરચા પણ બતાવ્યા છે ત્યારે માં મોગલ પર વિશ્વાસ રાખવાથી માં મોગલ નિ:સંતાન દંપતી ના ઘરે પચાસ વર્ષે પણ દીકરા દીધા છે.

ત્યારે હાલ એક એવું જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાના નાના ભાઈ ના ઘરે પારણું બંધાતું ન હતું તેથી તેઓ દુઃખી હતા. તેમના નાના ભાઈના લગ્નના ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેમના ઘરે પારણું બંધાયું નહોતું. આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં આવેલા કબરાઉધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે એકાવન હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો. ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી. એ યુવકે કહ્યું કે તેનાં નાના જીવનમાં બધું જ સુખ છે પરંતુ તેમના નાના ભાઈ ના ઘરે સંતાનનું સુખ ન હોવાથી તેઓ દુઃખી હતા.

તેમણે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તેમના નાના ભાઈના ઘરે દીકરાનું સંતાન સુખ ન હોવાથી અંતે માં મોગલ પર શ્રદ્ધા રાખી હતી અને માં મોગલ ની માનતા માની હતી. એવામાં જ થોડા સમયમાં જ નાના ભાઈ ના ઘરે ઘણા વર્ષો પછી સંતાન સુખનું પારણું બંધાતા માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છું.

મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે એ 51 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ ની તારી સો ગણી માનતા સ્વીકારી છે. આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે, તેથી જ તો કહેવાય છે કે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાનાભાઈના ઘરે પારણું બંધાય તે માટે મોટાભાઈ માં મોગલની 51,000 ની માનતા માની, ત્યારે પછી બન્યું કંઈક એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*