સરકારી યોજનામાં તમને પૈસા નથી મળી રહ્યાં?તો આ એક નબર પર કરો ફોન અને જુઓ કેવા દોડતા થાઈ છે અઘિકારીઓ

Published on: 4:12 pm, Sun, 16 August 20

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો દરેક ખેડૂત ના બેંકમાં મોકલવામાં આવે છે. જો તમે પણ ખેડૂત છો અને તમને પણ આ હપ્તા ની યોજના નથી મળી અથવા તો તમારા બેંક માં પણ રકમ નથી આવી , તો તમારે ચિંતા કરવાની જરૂર નથી , કારણકે હવે તમે તમારા ઘરેથી માહિતી મેળવી શકો છો કે બેંક કે તમને તમારા ખાતામાં જે રકમ આપી છે. ભલે તે જમાં થઈ હોય કે નહિ. માત્ર ખેડૂતો જ નહીં પણ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જે વ્યક્તિના ખાતા ખોલવામાં આવેલ છે તે લોકો પણ ફોન દ્વારા વિશેષ માહિતી મેળવી શકે છે.

બેન્ક ઓફ ઇન્ડિયા : આ બેંકમાં ગ્રાહકોને ખાતા ની રકમ જાણવા માટે 09015135135 પર અપા મિસ કોલ આપી શકો છો . ફોન કર્યાના થોડા સમયમાં જ તમારા ફોન માં મેસેજ આવી જશે કે આ યોજના હેઠળ આપણે પૈસા મળ્યા છે કે નહીં.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા : બેંકના ખાતેદાર 1800112211 પર ફોન કરી ને એકાઉન્ટ ની રકમ જાણી શકે છે. આ માટે તમારે તમારા રજીસ્ટર મોબાઇલ ઉપર કોલ કરવો પડશે. આ પછી, તમને તમારા ખાતા વિશે ની માહિતી મળશે. આ સાથે, તમને તમારા છેલ્લા પાંચ વ્યવહાર વિશે ની માહિતી મળશે.

પંજાબ નેશનલ બેંક : જો તમે આ બેંક ના ખાતેદાર છો તો તમે 18001802223 પર ફોન કરીને તમારા નોંધાયેલા નંબર પર સંપર્ક મેળવી શકો છો . ફોન કર્યા ના થોડાક સમયમાં જ તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે આ યોજના અંતર્ગત તમારા પૈસા આવી ચૂક્યા છે.

ઓબિસી બેંક : આ બેંકના ખાતેદારો તમારા નોધાયેલા મોબાઈલ નંબર પર 8067205767 પર ફોન કરી શકો છો . આ સિવાય એક ટોલ ફ્રી નંબર 1800180235 પણ છે , જેના પર ફોન કરી તમે રકમ જાણો શકો છો.

Be the first to comment on "સરકારી યોજનામાં તમને પૈસા નથી મળી રહ્યાં?તો આ એક નબર પર કરો ફોન અને જુઓ કેવા દોડતા થાઈ છે અઘિકારીઓ"

Leave a comment

Your email address will not be published.


*