માં મોગલના આશીર્વાદથી આ મહિલાના ખોળે લગ્નના 10 વર્ષ બાદ દીકરો જન્મ્યો, મહિલા માં મોગલના ચરણમાં જઈને…

Published on: 12:46 pm, Sun, 1 May 22

માં મોગલ અપરંપાર છે, ત્યારે તેઓ અવારનવાર તેના પર ચર્ચાઓ પણ બતાવ્યા કરે છે. અને ભક્તોના દુઃખ દૂર કરે છે, ત્યારે જ્યારે પણ ભક્તોને તેમના જીવનમાં સમસ્યાઓ આવે છે. ત્યારે તેઓ માં મોગલને યાદ કરે છે. એવામાં ભક્તોનો દુઃખનું નિવારણ માં મોગલના વિશ્વાસપાત્રથી થઈ જાય છે. ત્યારે જો માં મોગલની આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે અચૂક ભક્તોના દુઃખ દૂર કરે છે.

જ્યારે પણ માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે છે. ત્યારે વર્ષોથી અટવાયેલા કામો પણ માં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે. એવામાં આજે એવો જ કિસ્સો સામે આવ્યો છે, કે જ્યાં મોગલ ના પરચાથી એક મહિલાના ઘરે દસ વર્ષે દીકરો જન્મ્યો હતો.

કબરાઉ સ્થિત આવેલા મોગલ ધામના મંદિર એ મહિલા તેના દીકરાને લઈને તેની માનતા પૂરી કરવા માટે આવી પહોંચી, ત્યારે કબરાઉ સ્થિત આવેલા મોગલ ધામના મંદિરમાં બિરાજમાન એવા મણીધર બાપુએ મહિલાને આશીર્વાદ આપતાં કહ્યું કે માં મોગલના દર્શન માત્રથી બધાની માન્યતાઓ પૂર્ણ થાય છે.

ત્યારે એ મહિલાએ મણિધર બાપુને જણાવતા કહ્યું કે માં મોગલે મને દસ વર્ષ પછી દીકરો આપ્યો છે. તેની ખુશી પરિવારમાં વ્યાપી ગઈ છે. ત્યારે મણિધર બાપુએ દીકરાને પોતાના ખોળામાં લીધો અને આશીર્વાદ આપતાં કહ્યું કેમાં મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે. એમને કોઈ દાનની જરૂર નથી. ત્યારે જ માં મોગલ ને શ્રધ્ધાથી માનવામાં આવે તો તે અચૂક દુઃખ દૂર કરે છે.

મહિલાના ઘરે લગ્ન પછી સંતાન પ્રાપ્તિનું સુખ ન મળ્યું હોવાથી તેણે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ છેવટે માં મોગલની બાધા રાખીને મોગલ પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે. જેના લીધે દસ વર્ષ પછી એ મહિલાના ઘરે દીકરાનો જન્મ થયો અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

તેથી તેમની માનતા પૂરી કરવા માટે માં મોગલ આવશે એવી કરુણ વાત સાંભળીને મણિધર બાપુના આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલે કરોડો રૂપિયા દીકરો આપ્યો છે. અને મણીધર બાપુએ બધાને આશીર્વાદ આપ્યા. ત્યારે અચૂક જણાવીશ કે માં મોગલ દુઃખ હરનારી છે અને જ્યાંથી દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે એ પણ ખોટું નહીં. જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં મોગલના આશીર્વાદથી આ મહિલાના ખોળે લગ્નના 10 વર્ષ બાદ દીકરો જન્મ્યો, મહિલા માં મોગલના ચરણમાં જઈને…"

Leave a comment

Your email address will not be published.


*