જય સુરાપુરા દાદા…! દાદાના આશીર્વાદથી આ યુવક ના ઘરે 18 વર્ષ પારણુ બધાણું..! યુવકે કહ્યું કે ખોડીયાર માતાજી અને…જુઓ વિડિયો

Published on: 10:47 am, Sat, 27 January 24

શ્રી સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન બની ચૂક્યા છે ત્યારે આજે દાદાના સાનિધ્યમાં આવેલી ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી જાય છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે

અને દાદાના સાનિધ્યમાં આવીને શાંતિની અનુભવ કરે છે.હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભક્ત સુરાપુરા દાદાનો ખૂબ જ આભાર માની રહ્યા છે જેમના આશીર્વાદના લીધે ભક્તના ઘરે 18 વર્ષે પારણુ બંધાણું છે

અને વાયરલ વીડિયોમાં યુવક કહે છે કે મારું નામ રાજેન્દ્રસિંહ ચાવડા છે. મારુ ગામ સાલપરા છે ને હાલ હું ભાવનગરમાં રહું છું.કુળદેવી ખોડીયાર માતાજી અને શ્રી સુરાપુરા દાદા ના આશીર્વાદ થી 18 વર્ષે મારા ઘરમાં પાણી બંધાણું છે. આ બાબત ખોટી નથી

અને મનથી મારા ઘરના અને બે અગરબત્તી ચાલુ કરી હતી અને માતાજી મોગલ ના જન્મ દિવસે જ મારી ઘરે દીકરી નો જન્મ થયો અને દાદા ની રાશિ આવી છે અને યુવકના ચહેરે પર દીકરીના જન્મની ખુશી ખૂબ જ વધારે છે.

ખરેખર દાન ભુવાજી અનેક લોકોના દુઃખો દૂર કરીને તેમના જીવન કલ્યાણ કાર બનાવી રહ્યા છે. તેનાથી વિશેષ વાત તો એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે અને માતાજી પર અને દાદા પર જે વિશ્વાસ છે તેના કારણે તેઓને ઘરે બાળકનો જન્મ થયો છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય સુરાપુરા દાદા…! દાદાના આશીર્વાદથી આ યુવક ના ઘરે 18 વર્ષ પારણુ બધાણું..! યુવકે કહ્યું કે ખોડીયાર માતાજી અને…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*