શા માટે અંબાણી પરિવાર મુંબઈ નહીં પરંતુ જામનગરમાં જ સેલિબ્રેશન કરે છે મોટા મોટા પ્રસંગ? કોકીલાબેન સાથે જોડાયેલી છે આ ખાસ વાત…

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં ચાલી રહી છે ત્યારે વિશ્વભરના મોટા ધનિક વ્યક્તિઓ સેલિબ્રિટીઓ જામનગર આવી રહ્યા છે

ત્યારે વતન હોવા છતાં પણ કેમ મોટા પ્રસંગમાં જ મુકેશભાઈ જામનગર જાય છે.અનંત અંબાણીએ તાજેતરમાં ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યનું જામનગર શહેર તેમના દાદી કોકીલાબેન ધીરુભાઈ અંબાણી નું જન્મ સ્થાન છે.

સાથે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વેડ ઈન ઇન્ડિયા કોલ થી પણ પ્રેરિત છે. તેથી તેણીએ તેના પ્રી વેડિંગ માટે જામનગરની પસંદગી કરી છે પરંતુ આ પહેલીવાર નથી કે અંબાણી પરિવાર ગુજરાતમાં આવી રીતે જામનગરમાં પ્રસંગ ઉજવતો હોય.જામનગરમાં અનંત અંબાણીએ રાધિકાને પોતાની બનાવવા માટે તમામ વિધિઓ કરવા જઈ રહ્યો છે

અને એક સમયે તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ પણ આ શહેરમાં તેમની લાઈફ પાર્ટનર કોકીલાબેન મળ્યા હતા અને જામનગર એ સ્થળ છે જેને ધીરુભાઈ નું આખે આખું જીવન બદલી નાખ્યું અને ગુજરાતના જામનગરના એક નાનકડા ગામમાં તેઓ ઉછેર્યા હતા અને આ સ્થાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ભારતમાં સૌથી મૂલ્યવાન સ્થાન બનાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*