પેટ પકડીને હસાવનાર હકાભા ગઢવીએ ભાવનગરના તળાજા ગામનો અન્ન જળનો કર્યો ત્યાગ, કહ્યું કે જિંદગીમાં ક્યારેય નહીં કાર્યક્રમ નહીં કરું,જાણો કેમ?

મિત્રો મળતી માહિતી ગુજરાતી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ભાવનગર જિલ્લાના તળાજાના અન્ન જળનો ત્યાગ કર્યો છે. જાણો તેમને આવું કેમ કહ્યું તેની વિશે આગળ વધે તો મળતી માહિતી મુજબ ભાવનગરના તળાજામાં યોજાયેલ સમૂહ લગ્નમાં આહિર અગ્રણી દ્વારા ચારણ પર અભદ્ર ભાષામાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા

અને આ કારણે ચારણ સમાજ અને કલાકારોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.ચારણ સમાજ માટે અયોગ્ય નિવેદન આપવાના કારણે હકાભા ગઢવીએ સોશિયલ મીડિયામાં આવીને પ્રાણ લીધા છે કે ચારણ તરીકે આજથી હું તળાજાના અન્ય જળનો ત્યાગ કરું છું

અને ક્યારેય પણ તળાજા નું પાણી નહીં પીવું અને ક્યારેય તળાજા ની અંદર કાર્યક્રમ નહીં કરું. હકાભા ગઢવી આવું એટલા માટે કહ્યું છે કે હાલમાં તળાજા ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિએ મન ફાવે તેવું ચારણ દેવીઓ અને ચારણ સમાજના લોકો વિશે નિવેદન આપ્યું છે

અને હકાભા ને એટલા માટે પેટમાં દુખે છે કે કોઈ આહીર સમાજના જ્ઞાતિના વ્યક્તિએ તેને અટકાવ્યા કેમ નહીં.હાલમાં બનાવ અંગે ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે અને આપને જણાવી દઈએ કે હકાભા ગઢવી તો હાસ્ય કલાકાર છે અને આજે દિવસેને દિવસે તે ખૂબ જ મોટી પ્રસિદ્ધિ પામી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*