આ વ્યક્તિ રાજકોટથી પોતાની માનતા પૂરી કરવા માટે 25000 રૂપિયા લઈને, કચ્છમાં આવેલા મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ આ વ્યક્તિને કહ્યું કે…

Published on: 6:08 pm, Fri, 12 August 22

કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે ત્યારે તેમના પરચા પણ અપરંપાર રહ્યા છે સાથે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જે કોઈ ભક્તોમાં મોગલની દર્શનાર્થ આવે છે.તેઓ માં મોગલના દર્શન માત્રથી ધન્ય ધન્ય થઈ જાય છે. આ ઉપરાંત સાચો દિલથી માં મોગલ ને માનો તો તમામ સમસ્યાઓ માં મોગલ દૂર કરે છે.

અને કહેવાય છે કે ભક્તોની બધી જ મનોકામનાઓ પણ માત્ર માં મોગલના પૂર્ણ કરે છે. માં મોગલે આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. એવામાં આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જેમાં એક યુવક રાજકોટ થી પોતાની માનતા પૂરી કરવા માટે 25 હજાર રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

તેમનું કહેવું છે કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો કે મારી માનતા પૂર્ણ થતાની સાથે જ માં મોગલના ચરણે 25000 રૂપિયા અર્પણ કરવા આવ્યો છું. આપણે સૌ પરિચિત છીએ કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓમાં માનતા હોય અને એ માં મોગલ પ્રત્યે બધા જ ભક્તોને અવશ્ય વિશ્વાસ બંધાઈ જાય છે.

ત્યારે આ યુવક કે પોતાની માનતા માની હતી કે ₹25,000 માં મોગલ કામ પૂર્ણ કરશે કે તરત જ માં મોગલના ચરણમાં અર્પણ કરવા આવી પહોંચ્યો,ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક કે મણિધર બાપુના આશીર્વાદ લીધા.

માં મોગલ પર શ્રદ્ધા રાખો કે તરત જ માં મોગલના દર્શન માત્રથી બધી મનોકામનાઓ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે, ત્યારે આ યુવકની મણિધર બાપુએ આશીર્વાદ આપ્યા અને એ 25 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારી બહેન અને તારા ફઈને પાંચ પાંચ હજાર કરીને આપજે માં મોગલ એ તારી 101 ગણી માનતા સ્વીકારી છે અને માં મોગલ રાજી થશે.

આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું કે આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો તેથી જ માં મોગલ એ તમારી માનતા પુર્ણ કરી છે અને માં મોગલ ને કોઈ દાનભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવ ના ભૂખ્યા છે. તેથી બધા જ ભક્તો માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ને માનતાઓ માનતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિ રાજકોટથી પોતાની માનતા પૂરી કરવા માટે 25000 રૂપિયા લઈને, કચ્છમાં આવેલા મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ આ વ્યક્તિને કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*