પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…’ઓમ શાંતિ’

Published on: 4:23 pm, Thu, 14 September 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવવાના કારણે એક પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત થયું છે.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના બુધવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના ઉત્તરપ્રદેશના બિજનૌરમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બુધવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રામનારાયણ સિંહનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. તેમના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું.

જાણવા મળી રહ્યું છે કે, રામનારાયણસિંહનું છ મહિના પહેલા સબ ઇન્સ્પેક્ટરના પદ પર પ્રમોશન થયું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બુધવારના રોજ તેઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા. રાત્રિના સમયે અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી.

ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરના મોતના સમાચાર મળતા જ પોલીસ વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*