આ ખાસ વસ્તુ વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે ઉપયોગ થાય છે, આ વસ્તુથી વાળ પણ ખરતા નથી – થોડાક દિવસોમાં જ ફરક દેખાશે…

Published on: 5:37 pm, Wed, 8 June 22

આધુનિક યુગમાં પણ લોકો આયુર્વેદિક ઉપચાર કરવામાં પાછા પડતા નથી.તેવામાં આજે આપણે એવા જ આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં ઘણા સમયથી આમળાનો ઉપયોગ વાળની સંભાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવતો હતો. જેને હજુ પણ લોકો આવા ઉપચારો અપનાવવામાં આગળ રહ્યા છે. આમળાને આયુર્વેદિક દવા પણ કહી શકાય ત્યારે તેના ઘણા બધા ઉપયોગ થતા હોય છે.

તમે પણ આમળાનો ઉપયોગ વાળ ખરતા હોય તો તેને અટકાવવા માટે તેલની માલિશ તરીકે કરી શકો છો. વાળ માટે સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આમળામાં વિટામિન સી અને તેની જેવા પોષક તત્ત્વો પણ રહેલાં છે જે વાળને એકદમ સ્વસ્થ બનાવશે અને મજબૂત પણ બનાવે છે.

આમળા વિશે વિસ્તૃતમાં કહીશ તો આમળામાં વિટામીન ખનીજો એમિનો એસિડ અને phytonutrients ની ભરપૂર હોવાથી જો તેને માથામાં તેલનું માલિશ કરવામાં આવે તો વાળ એકદમ મજબૂત બને છે અને માથામાં રક્ત પરિભ્રમણ વધારે થાય છે. આજે આપણે આમળા ના તેલ વિશે થતા અલગ અલગ ઉપયોગ વિશે વાત કરીશું જેને તમે અપનાવવી પણ શકો છો અને આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે વધુ સારું ગણાય છે.

સૌપ્રથમ જો વાળને મજબૂત કરવા હોય તો આમળાના પાવડરને નાળીયેર તેલમાં મિક્સ કરી જ્યાં સુધી તે બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને ગરમ કરો.ત્યારબાદ આ તેલને ફિલ્ટર કરી લો અને થોડું ઠંડુ થયા પછી તેને તરત જ તમારા વાળમાં લગાવી દો. જેનાથી તમારા વાળ એકદમ મજબૂત થવા લાગશે.

સાથે સાથે જો કોઈપણ વ્યક્તિને માથામાં ડેન્દ્રફ થતું હોય તો તેના માટે પણ આમળા ઉપયોગી નીવડે છે. વાળમાં ખોડો દૂર કરવા માટે વિટામિન સી થી ભરપૂર આમળા પાવડર નો ઉપયોગ પણ કરવામાં આવે છે અને તે આવા ખોડા જેવા એન્ટી બેક્ટેરિયલ પર દૂર કરવામાં મદદ કરે છે અને આમળાં ડેન્દ્રફ઼થી થતી ખંજવાળને પણ દૂર કરે છે. વાળનાં વિકાસ માટે આમળા ખૂબ જ જરૂરી છે.

ત્યારે આયુર્વેદિક આમળામાં ફેટી એસિડનો સમાવેશ થતો હોવાથી તે વાળને નરમ અને જાડા બનાવે છેm તમારા વાળની વૃદ્ધિ માટે પણ આવી ઔષધિઓની પેસ્ટ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળ લાંબા અને જાડા બને છે. આમળામાં આયન અને કેરોટીનની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી વાળનાં વિકાસ માટે વધુ ઉપયોગી નીવડે છે. હાલ તો આમળામાંથી બનાવેલા માસ્ક નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

માસ્ક તૈયાર કરવા માટે પાણીમાં આમળા પાવડરની પેસ્ટ બનાવવાની આ પેસ્ટને લગભગ 8 થી 10 તુલસીના પાંદડા નથી પેસ્ટ તૈયાર કરો અને તેને ખોપરી ઉપરની ચામડી પર હાથની મદદથી લગાવો અને 30 મિનિટ સુધી લગભગ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી માથું ધોઈ નાખો તેનાથી પણ માથામાં ઠંડક રહે છે અને વાળ મજબૂત થશે. આ વસ્તુ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ ખાસ વસ્તુ વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે ઉપયોગ થાય છે, આ વસ્તુથી વાળ પણ ખરતા નથી – થોડાક દિવસોમાં જ ફરક દેખાશે…"

Leave a comment

Your email address will not be published.


*