સુરતના આ ધનવાન હીરા વેપારીએ કરોડોની સંપત્તિને પાટુ મારીને પોતાની પત્ની સાથે લેશે દીક્ષા, કરોડોની જેગવાર કારમાં સવાર થઈ કાઢી ભવ્ય શોભાયાત્રા…

આપણે દોસ્તો જાણીએ છીએ કે સુરત શહેરમાંથી ઘણા બધા મોટા વેપારીઓએ સંયમ ના માર્ગનું સ્થાન પસંદ કર્યું છે. અનેક ધનવાન વ્યક્તિઓએ મોહ માયા છોડીને ધર્મના ચાલવા નીકળ્યા છે ત્યારે હાલમાં એક સુરત શહેરના હીરા વેપારી અને તેમના પત્ની બંને સાથે જૈન દીક્ષા લેશે.

આ દંપત્તિને એક દીકરી અને એક દીકરો અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે.સૌથી ખાસ અને ચોકાવનારી વાત તો એ છે કે બંને દંપત્તિ જેગવાર કારમાં દીક્ષા નુ મુરત લેવા માટે નીકળ્યા હતા. આ દંપત્તિનું નામ દિપેશ શાહ અને તેમના ધર્મપત્ની શોભા યાત્રા થકી

મુરત લેવા માટે ઉમરા જૈન સંઘમાં પહોંચ્યા હતા અને આ શુભ અવસર એ દંપત્તિએ જેગુઆર કારમાં પહોંચી મહારાજ સાહેબ પાસે મુરત માગ્યું હતું.તમને જણાવી દઈએ કે શાહ પરિવાર વર્ષો પહેલા બેલગામ થી સુરત રહેવા માટે આવ્યો હતો અને

આ પરિવાર ખૂબ જ ધનવાન છે છતાં પણ વૈભવશાળી જીવન છોડીને ધર્મના પંથે ચાલવા નીકળ્યા છે ત્યારે દસ વર્ષ પહેલા તેમની પુત્રી પ્રિયાંશી એ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને તેમના ભવ્ય શાહને પણ દીક્ષા લીધેલ તે સમયે ભવ્ય ફરારી કારમાં દિશા મુરત લેવા માટે ગયા હતા. સંયમ જીવનના મુની ભાગ્યરત્ન વિજય નામ ગ્રહણ કર્યું હતું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*