આ ભાઈનો 13 તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો, પછી માની માં મોગલની માનતા અને થયો એવો ચમત્કાર કે… જુઓ વિડિયો…

Published on: 4:33 pm, Thu, 23 November 23

મિત્રો તમને બધાને ખબર હશે કે કબરાઉમાં બેઠેલી માં મોગલના તો પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં માં મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. જો કોઈપણ ભક્ત સાચા મનથી માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે તો માં મોગલ તેની બધી મનોકામના પૂર્ણ કરે છે.

મિત્રો કબરાઉમાં માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ભક્તો માનતા પૂરી કરવા આવતા હોય છે. ત્યારે માં મોગલ એ એક ભક્તને આપેલા પરચા વિશે આજે આપણે વાત કરવાના છીએ. પરચાની વાત કરીએ તો એક વ્યક્તિ માં મોગલ ના ધામ કબરાઉમાં 13 તોલાનો સોનાનો હાર લઈને આવ્યો હતો.

અહીં તેને માં મોગલ અને મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. અહીં તેને મણીધર બાપુ સાથે વાત કરતા જણાવ્યું કે, આ 13 તોલાનો હાર ખોવાઈ ગયો હતો. જેના કારણે પરિવારના સભ્યો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. પછી હાર ઘણી બધી જગ્યા પર ગોતીઓ પરંતુ ભાર મળ્યો નહીં.

ત્યારબાદ અનેક દિવસો વીતી ગયા અને પછી માં મોગલને યાદ કર્યા હતા અને તેમની માનતા માની હતી. ત્યાર પછી એક વર્ષ બાદ આ ભાઈને તેમનો ખોવાઈ ગયેલો 13 તોલાનો સોનાનો હાર તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો.

હાર મળી જતા જ પરિવારના સભ્યો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. પછી આ વ્યક્તિ 13 તોલાનો સોનાનો હાર લઈને પોતાના પરિવાર સાથે મોગલ ધામ પહોંચી આવ્યો હતો. જો આ વ્યક્તિની જેમ તમે પણ સાચા મનથી માં મોગલની માનતા રાખશો તો માં મોગલ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ ભાઈનો 13 તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો, પછી માની માં મોગલની માનતા અને થયો એવો ચમત્કાર કે… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*