આ દાદાનું હૃદય માત્ર 15 ટકા કામ કરતું હતું, પછી મણીધર બાપુએ દાદાનો હાથ પકડીને તેમને કંઈક એવું કહ્યું કે… સાંભળીને સૌ કોઈ લોકો થઈ ગયા હેરાન…

તમે સૌ જાણો છો કે માતાજી મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. અત્યાર સુધીમાં માતાજી મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને પોતાના ચરણમાં આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે.

એટલે જ માતાજી મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના કેટલાક પરચા વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે કબરાઉમાં દેશ વિદેશથી લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે.

ત્યારે અહીં પોતાની માનતા પૂરી કરવા આવેલા તેવા જ એક વ્યક્તિની આજે આપણે વાત કરવાના છીએ. જેને માં મોગલે સાક્ષાત પરચા આપ્યા છે. એક દાદા પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉધામ આવી પહોંચ્યા હતા. ત્યારે દાદાએ જણાવ્યું કે, હું ખૂબ જ બીમાર રહેતો હતો અને મારું હૃદય માત્ર 15% જ કામ કરતું હતું.

મેં ઘણી બધી દવા કરાવી નાખી અને લાખો રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ કોઈ પણ પ્રકારનો મેળ પડ્યો નહીં. ડોક્ટરે કહી દીધું હતું કે હવે તમે ઘરે આરામ કરો તમારું કાંઈ નહીં થાય. ત્યારે મારા બીજા એક ભાઈએ જણાવ્યું કે ચાલો આપણે માતાજી મોગલ ના દર્શન કરવા માટે કબરાઉ ધામ જઈએ.

એટલે હું અહીં દર્શન કરવા માટે આવ્યો હતો. ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું કે, તારા બધા દુઃખ મારામાં આવી જાય અને તું દવા લેજે. મને દવા અસર કરતી ન હતી છતાં પણ પછી મેં દવા લીધી અને મને ફરક પડવા લાગ્યો. આ જોઈને લોકો ખૂબ જ હેરાન થઈ ગયા અને પછી માતાજી મોગલ માં અમારી આસ્થા બંધાઈ ગઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*