WHO એ કોરોના મહામારી ને લઈને આપ્યા એક મોટા રાહતના સમાચાર,કહ્યું કે વિશ્વએ કોરોના મહામારી માંથી છુટકારો મેળવવાના…

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા કોરોનાવાયરસ અંગે રાહતના સમાચાર આપ્યા છે અને કહ્યું કે કોરોના રસી ના પરીક્ષણોના સકારાત્મક પરિણામો અર્થ એ છે કે આપણે હવે રોગચાળાને સમાપ્ત કરવાનું સપના જોઈ શકીએ છીએ.તેમને ચેતવણી આપી હતી કે માત્ર સમૃધ્ધ અને શક્તિશાળી દેશો એ રસી સંદર્ભે ગરીબોને હાંસિયામાં ન રાખવું જોઈએ. આ સમાચાર ખૂબ જ મહત્વના છે.

રોગચાળા અંગે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના પ્રથમ અધિવેશન સંબોધન કરતા ટેડ્રોસ અધનોમ ગ્રેબેસીઅસે કયુ કે ગમે તેટલી સાવધાની રાખો પણ રસી વિતરણ માં છીડા રહી જશે રસી અંગે આ માહિતી મુજબ સરકારે કોરોનાની મહામારી ને લઈને ખૂબ જ મહત્વની guidelines પસાર કરશે.

તેમણે જણાવ્યું કે.વૈશ્વિક જાય માલ તરીકે તે દરેકને સમાન રૂપે વિતરણ કરવામાં આવશે અને પસંદગીના થોડા લોકોને ખાનગી વસ્તુ તરીકે નહીં.

આ રસી બધા લોકોને સરખી રીતે આપવામાં આવશે જેથી કોઈ પણ પાછળ રહી ન જાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*