ખુશખબર: ડિસેમ્બર મહિના સુધીમાં 43 ટકા ભારતીય જીતી શકે છે કોરોના સામેની જંગ, જાણો કોનો છે આ મોટો દાવો

 ભારત દેશમાં કોરોનાવાયરસ નો પ્રકોપ હજી પણ અટક્યો નથી. દેશમાં દરરોજ કોરોના ના હજાર નવા કેસો નોંધાઈ રહ્યા છે. દરેક વ્યક્તિ રોગચાળો છુટકારો મેળવવા માટે સંપૂર્ણ રસીની આશા રાખે છે. એક ખાનગી લેબ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારતની 26 ટકા વસ્તીને કોરોના નો ચેપ લાગશે. ઠાઇરોકેર લેબ્સ ની એમડી ડો.એ. વેલુમાનીએ તેમની સંસ્થા દ્વારા સેરોલોજીકલ પરીક્ષણો માંથી એકત્રિત કરવામાં આવેલા દેટાને આધારે આવો દાવો કરવામાં આવ્યો છે. તેમને રોઇટર્સ ને જણાવ્યું હતું કે 2.7 લાખ લોકોના સિરાલોજીકલ ટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીંના 26 ટકા લોકો પહેલાથી જ કોરોનાવાયરસ ના ભોગ બન્યા છે.

ડો. વેલુમાની કહે છે કે ચેપગ્રસ્ત લોકો તેમના લોહીમાં એન્ટિબોડીઝ ને ન્યુતિલાઇજ કરી રહ્યા છે,જે જીવલેણ વાઇરસ સામે લડવા માટે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ આપ મેળે ઉત્પન્ન કરે છે. ડૉ. વેલૂમાની નું આ મૂલ્યાંકન બતાવે છે કે દેશમાં દરેક ચોથા વ્યક્તિ વાયરસથી સ્વસ્થ થયા છે અને હવે તેઓ તેનાથી સુરક્ષિત રહી શકે છે. જુલાઈમાં અને કંપનીનો દાવો કર્યો હતો કે 15 ટકા લોકોને ચેપ લાગ્યો હતો પરંતુ આશરે 53000 લોકોની એક નાનો નમૂનો હતો. આ દાવો એ પણ દર્શાવે છે કે ભારતમાં લોકો ધીમે ધીમે હ્રડ ઈમ્યુનીતી તરફ આગળ વધી રહ્યા છે. બાળકો સહિત તમામ વયજૂથના લોકો માં એન્ટિબોડીઝ ની હાજરી સમાન છે.

કે ડોક્ટરનું કહેવું છે કે જો ભારત માંચેક માંથી પુનર્પ્રાપ્ત ની ગતિ યથાવત રહેશે તો ડિસેમ્બર સુધીમાં લગભગ 40 ટકા લોકો કોરોના સામે એન્ટિબોડી પેદા કરશે હવે સારા સમાચાર એ છે કે વાયરસથી બચેલા લોકો નબળી પ્રતિરક્ષા વાળા લોકો વધુ વાઇરસનું જોખમ ઘટાડશે.જોકે આવા લોકો ની રસી મળ્યા પછી જ વાયરસની વાસ્તવિક રાહત મળશે આ.સેરા લોજીકલ પરીક્ષણો દ્વારા ઉચ્ચ પ્રતિરક્ષા વાળા લોકોને શોધવાનું ફ્રન્ટલાઈન કામદારો માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.જે covid 19 ને અન્ય જાહેર વાતાવરણમાં સુરક્ષિત રીતે કાર્ય કરી શકે છે.

આટલું જ નહીં, તે પ્લાઝમા થેરાપી માટે રક્તદાન કરવા તૈયાર ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં પણ વધારો કરશે. ઉપરાંત, દર્દીઓમાં પ્રતિરક્ષા પ્રતિભાવ કેટલો સમય ચાલે છે આવા મોટા પ્રશ્નો જવાબ પણ આપવામાં આવશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*