સુરાપુરા ધામ ભોળાદ શા માટે લોકોના ટોળા ને ટોળા આવે છે? દાનભા બાપુ એ કીધી મોટી વાત…જુઓ વિડિયો

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર સુરાપુરા ધામ ભોળાદ ના વિડીયો જોતા હોઈએ છીએ અને લોકોની આસ્થા અને શ્રદ્ધા આજે ભોળાદ ધામ પર છે અને અને દાદા રાજાજી અને તેજાજી લોકોના કામ કરે છે એટલા માટે લોકોની શ્રદ્ધા છે.

થોડાક જ સમયમાં અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને ટોળાને ટોળા આવે છે ત્યારે દાદાની અને લોકોની સેવા કરનાર દાનભા બાપુએ એક ઇન્ટરવ્યૂ માં ઘણી બધી વાત કરી છે.શા માટે ટોળાને ટોળા દર્શને આવે છે ત્યારે બાપુએ કહ્યું કે અમે કંઈ ખોટું કરતા નથી

અમે એક રૂપિયા પણ ઉઘરાવતા નથી અને લોકોને કહીએ છીએ કે અહીં પૈસા આપવા કરતા તમારી ગામની શાળામાં કોક દીકરા દીકરીના ભણવાના ખર્ચા ઉપાડી લો. અમારી કોઈની જરૂર નથી અહીં જ્યાં સુધી લોકો આવશે ત્યાં સુધી તેમની સેવા કરશો અને પછી દાદાની સેવા કરશું.

અમારે અહીં ભીડ ભેગી કરવી એ મારો ગોલ જ નથી. દાદાએ કીધું કે લોકોની શ્રદ્ધા જ્યાં સુધી લોકોની શ્રદ્ધા જ્યાં સુધી ટકેલી છે ત્યાં સુધી દાદા તેમનું કામ કરશે અને દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે હજારો લોકોના અહીંયા કામ થાય છે ને દાદા હાજરાહજૂર પરચા પૂરા પાડે છે

તેવું પણ કહી શકાય.જો મિત્રો તમે પણ સુરાપુરા ધામ ભોળાદ જાવ તો તો દાદાના દર્શન અવશ્ય કરજો કારણકે આ કળિયુગ ની અંદર ભગવાનનું નામ લેવું એ પણ એક મોટું ધાર્મિક કાર્ય છે અને અહીં કળિયુગ ની અંદર સુરાપુરા દાદા માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ સર્વ સમાજના કાર્ય કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*