સમાજસેવક મહેશભાઈ સવાણી પોતાની પુત્રવધુને પગે લાગીને જ ઘરની બહાર જાય છે… કારણ જાણીને તમે પણ મહેશભાઈના વખાણ કરતા નહીં થાકો…

Published on: 10:33 am, Mon, 29 January 24

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક એવા મહેશભાઈ સવાણીને તો આપણે સૌ કોઈ લોકો ઓળખતા જઈશું. મહેશભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મહેશભાઈ મૂળ ભાવનગર જિલ્લાના રાણપડા ગામના વતની છે.

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત મહેશભાઈની ઘણી વાતો સાંભળી હશે. ત્યારે આજે અમે તમને મહેશભાઈ સવાણીની એક એવી વાત કરવાના છીએ, જે સાંભળીને તમે પણ ચોકે ઉડશો. એવું કહેવાય છે કે, મહેશભાઈ સવાણી પોતાના ઘરની બહાર જાય તે પહેલા પોતાની પુત્રવધુને પગે લાગે છે અને પછી તેઓ ઘરની બહાર જાય છે.

મહેશભાઈ સવાણી દરેક દીકરીઓને લક્ષ્મી માને છે. એ જ રીતે તેઓ પોતાના ઘરની પુત્રવધુને પણ લક્ષ્મી માને છે અને ઘરની બહાર જતા પહેલા પોતાની બંને પુત્રવધુઓના ચરણ સ્પર્શ કરે છે અને પછી જ ઘરની બહાર જાય છે.

વાત કરીએ તો, જ્યારે મહેશભાઈ સવાણીના દીકરા મોહિતના લગ્ન હતા. ત્યારે લગ્નમાં આવેલા તમામ મહેમાનોની નજરની સામે મહેશભાઈ સવાણીએ પોતાની પુત્રવધુના ચરણસ્પર્શ કર્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. મહેશભાઈના આ પ્રેરણાદાયક કિસ્સા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સમાજસેવક મહેશભાઈ સવાણી પોતાની પુત્રવધુને પગે લાગીને જ ઘરની બહાર જાય છે… કારણ જાણીને તમે પણ મહેશભાઈના વખાણ કરતા નહીં થાકો…"

Leave a comment

Your email address will not be published.


*