સવજીભાઈ ધોળકિયાએ પિતા વગરની બે દીકરીઓ વિશે કંઈક એવી વાત કીધી કે… સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 11:27 am, Sun, 4 February 24

સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયાને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. સેવાકીય કામમાં હંમેશા સવજીભાઈ ધોળકિયા આગળ જ હોય છે અને તમે સવજીભાઈ ધોળકિયાના ઘણા મોટીવેશનલ વિડિયો પણ સોશિયલ મળ્યા પર સાંભળ્યા હશે.

ત્યારે એક કાર્યક્રમમાં સવજીભાઈ ધોળકિયાએ પિતા વગરના પરિવારની એક એવી વાત કીધી કે, સાંભળીને આંખોમાં આંસુ આવી જશે. સવજીભાઈ ધોળકિયાએ કહ્યું કે, આજથી છ વર્ષ પહેલા આ બે દીકરીઓ અને તેના મમ્મી મારી પાસે આવ્યા હતા. આ બંને દીકરીઓના પિતાનું મોત થયું હતું.

જ્યારે બંને દીકરીઓ અને તેની માતા મારી પાસે આવ્યા ત્યારે દીકરીની માતાએ મને કહ્યું હતું કે, સવજીભાઈ મને કામ આપો એટલે મારું ઘર ચાલી રહે. દીકરીની માતાએ મારી પાસે રસોઈ ઘરમાં કામ માગ્યું. ત્યારે મેં કહ્યું કે હું તમને એકદમ 10000 અને 15,000 નું કામ આપી દસ પણ એટલામાં તમારા ઘરનું પૂરું નહીં પડે.

પછી મેં તેમને કહ્યું કે હું તમને એક કામ આપું તમારા માટે થોડુંક મુશ્કેલ પડશે પરંતુ તમે સમાજનું ન વિચાર. મેં દીકરીની માતા અને દીકરીને કહ્યું કે તમે બંને અહીં હીરા ઘસવા બેસી જાવ. તમે સમાજનું ન વિચારતા દુનિયા પાંચ દિવસ વાતો કરશે અને બધું બોલશે પણ તમારી તૈયારી હોય તો તમે આવી જાવ.

પછી અમારે ત્યાં આ માં અને તેની દીકરીને આઠ મહિનામાં હીરા શીખવાડી દીધા. આજે પિતા વગરની આ દીકરી મહિને 1 રૂપિયા કમાય છે અને ધણી વગરની આ મહિલા મહિને 50000 રૂપિયા કમાય છે. સવજીભાઈ ધોળકિયાએ કરેલી આખી વાત તમે નીચે આપેલા વીડિયોમાં પણ સાંભળી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સવજીભાઈ ધોળકિયાએ પિતા વગરની બે દીકરીઓ વિશે કંઈક એવી વાત કીધી કે… સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*