પરબધામના મહંત કરસનદાસ બાપુની ભવિષ્યવાણી…! 2024 માં 6 અજબ લોકો… જોઈ લો વાયરલ થયેલો આ વિડીયો…

Published on: 1:03 pm, Tue, 26 December 23

આપણે સૌ કોઈ લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ વિશે સાંભળ્યું હશે. ભવિષ્યવાણીનું નામ આવે એટલે વિશ્વભરમાં સૌ કોઈ લોકોના મુખે બે જ લોકોના નામ આવે છે. પહેલું નાસ્ત્રેદમસ અને બીજું બાબા વેગા.

કહેવાય છે કે આ બંનેએ કરેલી ઘણી ભવિષ્યવાણી સાચી પડેલી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પરબધામના મહંત કરસનદાસ બાપુ નો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરસનદાસ બાપુ ભવિષ્યની વાત કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે.

વીડિયોમાં તે કહેતા નજરે પડી રહ્યા છે કે, અનાજ ભેગું કરીને રાખજો એક સમય એવો આવશે કે અનાજ પણ ખોટી પડશે. વધુમાં તેઓ કહે છે કે, બાજરો અને જુવાર વાવી દેજો. કામ આવશે. એક સમય એવો આવશે કે વિશ્વમાં છ અબજ માણસો ભૂખમરાથી મરી જશે.

આ સમયમાં તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે બાજરો ખાઈને જીવી શકશો. મિત્રો આ ભવિષ્ય વાણીથી અમે તમને ડરાવવા નથી માગતા. વાયરલ થયેલા આ વીડિયોની અમારી વેબસાઈટ પુષ્ટિ કરતું નથી.

આ વીડિયોમાં દેખાતા મહંત કરસનદાસ બાપુ છે કે નહીં તેની પણ અમે કોઈ પુષ્ટિ કરતા નથી. હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે આ ભવિષ્ય વાણી કેટલી સાચી પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પરબધામના મહંત કરસનદાસ બાપુની ભવિષ્યવાણી…! 2024 માં 6 અજબ લોકો… જોઈ લો વાયરલ થયેલો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*