કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનું આજે સૌથી મોટું સબોંધન…. જાણો વિગતે

Published on: 4:34 pm, Wed, 8 July 20

કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજ રોજ “ઇન્ડિયન ગ્લોબલ વિક 2020″ કાર્યક્રમને આજે સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના આ સંબોધન ભારત ના વેપાર અને વિદેશી રોકાણ પર પોતાના વિચાર મૂકશે.

પીએમ નરેન્દ્ર મોદી આજ રોજ ઇન્ડિયન ગ્લોબલ વીક ને સંબોધન કરશે.

વિડિયો કોન્ફરન્સ દ્વારા નરેન્દ્ર મોદી આ શો ને સંબોધન કરશે.

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ શો માં ભારત ના વેપાર અને મૂડી રોકાણ પર વાત કરશે.

એટલા માટે આશા છે કે નરેન્દ્ર મોદી નું સંબોધન સમગ્ર વિશ્વ માટે સારું રહેશે. આ શો માં વિદેશ મંત્રી એસ જયશંકર , રેલ તેમજ વાણિજય મંત્રી પિયુષ ગોયલ જેવા અનેક મોટા મંત્રી હજાર રેવાના છે અને આ સંમેલન ત્રણ દિવસીય છે.

Be the first to comment on "કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનું આજે સૌથી મોટું સબોંધન…. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*