કોરોના સામે રસી લઇ રહેલા દેશના લોકોને પીએમ મોદીએ કહ્યું એવું કે જે જાણીને તમે પણ ગર્વ અનુભવશો.

Published on: 12:32 pm, Mon, 19 July 21

દેશમાં દિવસેને દિવસે કોરોનાનુ સંક્રમણ ઘટતું જાય છે અને ધીમે ધીમે અનેક રાજ્યમાં અનલૉક પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આજરોજ સંસદનું મોનસુન સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે. સરકાર દ્વારા અને કાયદાઓ પાસ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે વિપક્ષ પણ અનેક મુદ્દાઓને લઈને સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે.

તેમાંથી કોરોના ની સામે બચવા માટે એક જ ઉપાય છે જે છે રસીકરણ. હની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું તે અઘરા સવાલો માટે તૈયાર છે પરંતુ હાલ નું વાતાવરણ શાંતિપૂર્ણ બની રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રસીકરણ પર વાત કરતાં કહ્યું કે દેશના જે લોકોએ રસી લીધી છે તે લોકો બાહુબલી બની ગયા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં 4p કરોડ લોકો બાહુબલી બની ચૂક્યા છે.

આ ઉપરાંત મોનસૂનમાં વરસાદની વચ્ચે લઈને સંસદ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે તમામ સાંસદો અને દળોને અપીલ કરી છે કે એ અમને અઘરામાં અઘરા સવાલ પૂછે.

પરંતુ સરકારને જવાબ આપવાનો મોકો આપો. આનાથી દેશનું લોકતંત્ર મજબૂત થશે અને લોકોનો વિશ્વાસ કાયમ રહેશે.આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને આશા છે કે તમને બધાને રસીનો એક ડોઝ મળી ગયો હશે.

ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે પોતાની બાજુ પર રસી લગાવો અને બહુબલી બની જાઓ. કોરોના થી બચવા ની માત્ર એક જ રીત છે જે છે રસી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "કોરોના સામે રસી લઇ રહેલા દેશના લોકોને પીએમ મોદીએ કહ્યું એવું કે જે જાણીને તમે પણ ગર્વ અનુભવશો."

Leave a comment

Your email address will not be published.


*