ઘરની બહાર નીકળતા જ એક વ્યક્તિને એવો દર્દનાક મોત મળ્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…

દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરની બહાર નીકળતા જ એક યુવકને એવો દર્દનાક મોત મળ્યું કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ ઘરની બહાર નીકળે છે.

ત્યારે યુવક વીજ વાયરની સાથે ચીપકી જાય છે. જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. પછી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ વીજ વિભાગ પર બેદરકારી નો આરોપ લગાવ્યો છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે દશેરાના દિવસે વીજ વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક વાયર જમીન પર લટકતા છોડી દેવામાં આવ્યા હતા.

જેના કારણે આ દુઃખદ ઘટના બની છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો આપણને ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત ગુસ્સામાં ભરાયેલા સ્થાનિક લોકોએ વિવિધ વિભાગ પાસે પરિવારના સભ્યોને વળતરની માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*