વિદેશ જવાના વિઝા ન મળતા યુવકે માની માં મોગલની માનતા, પછી થોડાક દિવસ બાદ એવો ચમત્કાર થયો કે… યુવકના પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયો…

Published on: 1:05 pm, Sun, 3 December 23

મિત્રો તમે સોશિયલ મીડિયા પર માં મોગલ ના પરચા વિશે તો સાંભળતા જ હશો. તમે સૌ જાણો છો કે જો, માં મોગલ પર સાચા મનથી આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માતાજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે દર્શન માત્રથી માં મોગલ તમારા તમામ દુઃખ દૂર કરે છે.

આટલા જ માટે કચ્છમાં બેઠેલા માં મોગલના દર્શન કરવા માટે દરરોજ દેશ વિદેશથી ઘણા લોકો અહીં પોતાની માનેલી માનતા પૂરી કરવા આવે છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ.

મિત્રો આજકાલના યુવાનો અને યુવતીઓમાં વિદેશ જઈને ભણવાનો અને ત્યાં કમાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો વિદેશ જવા માટે મહેનત કરતા હોય છે. પરંતુ તેમને વિઝા મળતા ન હોય. ત્યારે આજે આપણે એક એવા યુવકની વાત કરવાના છીએ જેને માં મોગલ ની માનતા રાખી હતી.

યુવકને વિદેશ જવાના વિઝા મળી જાય એટલે તેને માં મોગલ ની સાચા મનથી માનતા માની હતી. અને પછી તો થોડાક દિવસોમાં જ માતાજીના આશીર્વાદથી યુવકને વિઝા મળી ગયા હતા. એટલે યુવકના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પછી યુવક પોતાની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવી પહોંચ્યો હતો. અહીં યુવકે માં મોગલના આશીર્વાદ લીધા હતા અને અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.

પછી યુવક પોતાની માનેલી માનતાના 5000 રૂપિયા મણીધર બાપુને આપે છે. ત્યારે મણીધર બાપુ તેમાં એક રૂપિયો ઉમેરીને યુવકને તે રૂપિયા પરત આપી દે છે. અને પછી યુવકને કહે છે કે જા માતાજી એ તારી માનતા સ્વીકારી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "વિદેશ જવાના વિઝા ન મળતા યુવકે માની માં મોગલની માનતા, પછી થોડાક દિવસ બાદ એવો ચમત્કાર થયો કે… યુવકના પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*