જય માં મોગલ…! દીવ ફરવા ગયેલા દંપતીનું 15000 રૂપિયાથી ભરેલુ પર ખોવાઈ જતા માં મોગલની માનતા રાખી, માત્ર 12 કલાકમાં જ પર્સ…

Published on: 6:14 pm, Wed, 3 August 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ને માનતા હોય છે કે સાચા દિલથી માં મોગલ ની માનતા માનો તો માં મોગલ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. આ ઉપરાંત માં મોગલ સુધી લાખોમાં ભક્તોની પર જ પણ બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જે સાંભળીને સૌ કોઈ લોકો મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માનશે. તમારો પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે ત્યારે હાલ તો એ પરચા વિશે વાત કરીશ તો એક દીવસ દિવ ફરવા ગયું હતું ત્યારે જ્યારે તેઓ પરત ઘરે આવતા હતા.તે દરમિયાન તેમનું 15 હજાર રૂપિયા ભરેલું પર્સ પડી ગયું હતું.

એ વાતની જાણ થતાની સાથે જ એકદમ પતિ ખૂબ જ ચિંતામાં આવી ગયું અને અંતે એ મહિલાએ તરત જ માં મોગલ ની માનતા માની અને માં મોગલ એ 24 કલાક પણ ન થવા દીધા અને માત્ર 15 કલાકમાં જ તેનો એ પૈસા ભરેલું પાકીટ એને મળી ગયું. તેથી તેણે આ માં મોગલને 15000 રૂપિયા ચડાવવાની માનતા માની હતી કે તરત જ તે કબરાઉધામ માં મોગલ ધામ ના મંદિરે માં મોગલ ની માનતા પૂરી કરવા માટે આવી પહોંચે.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે,ત્યારે મણીધર બાપુ એક દંપતીનેને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે એ દંપતિએ વિગતવાર એ માનતા વિશે જણાવી માં મોગલના ચરણે 15000 રૂપિયા અર્પણ કરવા આવ્યો છું તેમ જણાવ્યું.

એવામાં જ અમદાવાદથી આવેલા દંપત્તિને પાકીટ મળતા તેમણે તરત જ સંપર્ક કર્યો અને ઈમાનદારી દાખવી એ દંપતિને 15000 રૂપિયા પાછા આપ્યા હતા. જેનાથી ખૂબ જ ખુશ થઈ ગયા.તેથી જ કહેવાય છે કે માં મોગલ પર વિશ્વાસ રાખો તો માં મોગલ બધા જ ભક્તોને હસતા મોઢે ઘરે પરત ફેરવે છે.

મણીધર બાપુએ ₹15,000 માં એક રૂપિયા ઉમેરીને એ દંપતિને પરત આપ્યા અને કહ્યું કે આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેથી જ માં મોગલ ને તમારી માનતા પૂર્ણ કરી છે. આ ઉપરાંત માં મોગલને કોઈ દાનભેટ ની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જય માં મોગલ…! દીવ ફરવા ગયેલા દંપતીનું 15000 રૂપિયાથી ભરેલુ પર ખોવાઈ જતા માં મોગલની માનતા રાખી, માત્ર 12 કલાકમાં જ પર્સ…"

Leave a comment

Your email address will not be published.


*