ગુજરાતમાં આ તારીખે સામાન્ય વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી – આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…

Published on: 12:38 pm, Wed, 23 March 22

વિશ્વમાં 23 માર્ચના રોજ વિશ્વ હવામાન દિવસ ઉજવવામાં આવે છે. વાતાવરણ ની વાત કરે તો મોટાભાગના દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધતી જાય છે. આ કારણોસર દેશની જનતા ખૂબ જ ચિંતામાં છે. કારણ કે સમય વગર વરસાદ આવે કે પછી વાવાઝોડા અથવા તો ગમે તે કુદરતી આફત આવી પડે છે.

સિઝન પ્રમાણે કંઈ પણ ચાલતું નથી ઉનાળાની સિઝનમાં ચોમાસા જેવા વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે. વિશ્વમાં 23 માર્ચના રોજ વિશ્વ હવામાન દિવસ ઉજવવામાં આવે છે. વાતાવરણ ની વાત કરે તો મોટાભાગના દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધતી જાય છે.

આ કારણોસર દેશની જનતા ખૂબ જ ચિંતામાં છે. કારણ કે સમય વગર વરસાદ આવે કે પછી વાવાઝોડા અથવા તો ગમે તે કુદરતી આફત આવી પડે છે. સિઝન પ્રમાણે કંઈ પણ ચાલતું નથી ઉનાળાની સિઝનમાં ચોમાસા જેવા વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ તપાવી દેનારી ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓની થઈ રહ્યો છે. ત્યારે આજરોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજરોજ વહેલી સવારે ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેરમાં જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 25 થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાતાવરણમાં મોટો પલટો આવશે અને સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હવામાન.ડીસા અંબાલાલ પટેલનું કહેવું છે કે, અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આ તારીખે સામાન્ય વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી – આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*