માં તે માં છે..! માતાજી મોગલે આ દંપત્તિને લગ્નના 20 વર્ષ બાદ ત્રણ સંતાન આપીને પરચો પૂર્યો

Published on: 4:59 pm, Fri, 17 November 23

મિત્રો માતાજી મોગલ ના પરચા તો દેશભરમાં પ્રસિદ્ધ છે અને માતાજી મોગલ નું નામ લેતાની સાથે જ ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે અને માતાજી મોગલ ની કૃપાથી ભક્તોના દુખડાઓ તો દૂર થાય છે પણ સાથે સાથે તેમની તમામ મનોકામનાઓ પણ પૂરી થાય છે અને મિત્રો તમે સાંભળ્યું જ હશે કે દેશ-વિદેશમાં પણ માતાજી મોગલ ના ઘણા બધા પરચાઓ જોવા મળ્યા છે અને

માતાજી મોગલ એ તો લાખો ભક્તોના દુખડાઓ દૂર કર્યા છે.માતાજી મોગલ ના તો અનેક મંદિરો આવેલા છે પરંતુ કચ્છ ના કબરાઉ માં એક મંદિર આવેલું છે ત્યાં હજારો લોકો પોતાની માનતા પૂરી કરવા અને દર્શન કરવા માટે જાય છે અને ઘણા બધા લોકો ત્યાં માનતાઓ માને પણ છે. ત્યારે આપણી સમક્ષ એક એવો પરચો જણાવવાના છીએ જેને સાંભળીને માતાજી મોગલ પરની

શ્રદ્ધા બે ગણી થઈ જશે. મિત્રો માતાજી મોગલ ના ધામમાં એક દંપત્તિ પોતાના ત્રણ બાળકોને લઈને આવ્યા હતા અને આ દંપત્તિને 20 વર્ષ બાદ તેમના ઘરે બે દીકરીઓને દીકરીઓ આપી માતાજી મોગલ ને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું હતું.દંપતીએ જણાવ્યું કે લગ્નના 15 વર્ષનો સમય વીતી ગયો હતો પરંતુ તેમને કોઈ બાળક ન હતું અને બાળક ન હોવાના કારણે તેઓ ખૂબ

દુઃખી હતા. સંતાન માટે આ દંપતીએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તમામે તમામ જગ્યાએથી નિરાશનો અનુભવ થતો હતો પછી તેમને માતાજી મોગલ ની માનતા માની અને ટૂંક જ સમયમાં માતાજી મોગલ એ તેમને સંતાન આપી તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં તે માં છે..! માતાજી મોગલે આ દંપત્તિને લગ્નના 20 વર્ષ બાદ ત્રણ સંતાન આપીને પરચો પૂર્યો"

Leave a comment

Your email address will not be published.


*