ખજૂર ભાઈ તમે આટલા સારા કેમ છો..! સાવરકુંડલામાં ખજૂરભાઈ ની જાનમાં પહોંચ્યા કિન્નર માતાજીઓ અને પછી બન્યું એવું કે…જુઓ વિડિયો

મિત્રો હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખજૂર ભાઈ ના લગ્નની ચર્ચા થઈ રહી છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈના અનેક તસવીરો વાયરલ થયા છે અને હાલમાં જ એક વીડિયો પણ વાયરલ થયો છે જેને તમામ ગુજરાતીઓ જ નહીં પરંતુ તમામે તમામ ભારતીયોના દિલ જીતી લીધા છે.

આપણે બધા મિત્રો જાણીએ છીએ કે ખજૂર ભાઈનું લક્ષ્ય માત્ર લોકોની સેવા કરવાનું છે ત્યારે અત્યાર સુધીમાં ખજૂર ભાઈ અનેક લોકોને ઘર બનાવી દીધા છે. તેમજ સાથે સાથે અનેક જરૂરિયાતમંદ લોકો માટે આર્થિક રીતે પણ મદદગાર થયા છે

ત્યારે તેઓએ અનેક વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ પણ બનાવી દીધું છે.ખરેખર મિત્રો ખજુરભાઈનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ અને સાદગી ભર્યું છે અને ગુજરાતના લોકપ્રિય કલાકાર હોવા છતાં પણ તેઓ શાંતિથી ભરપૂર જીવન જીવીને પોતાના મોટાભાગનો સમય લોકોની સેવામાં અર્પણ કરે છે

ત્યારે હાલમાં તેમના લગ્નના ઘણા બધા વિડીયો વાયરલ થયા પણ છે અને આપણે લગભગ તમામે તમામ વીડીયાઓ જોયા પણ હશે. તો દોસ્તો વાત જાણે એમ છે કે સાવરકુંડલાના રસ્તા ઉપરથી વાજતે ને ગાજતે ખજૂર ભાઈ ની જાન નીકળી ત્યારે સાવરકુંડલાના કિન્નર સમાજના માતાજી

ખજૂર ભાઈને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા અને મિત્રો આ વીડિયોમાં જોઈ શકીએ છીએ કે ખજૂર ભાઈ માતાજીઓને 15000 રૂપિયા રોકડા આપીને રાજીના રેડ કરી દીધા હતા અને માતાજીઓ એ તેમને બોવ એટલે બહુ આશીર્વાદ આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*