અવિશ્વસનીય! પશ્ચિમ બંગાળ ની ચૂંટણી બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી મળ્યા, જાણો શું થઈ વાતચીત…

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે મોટી ઉથલપાથલ થઇ શકે છે. એવામાં મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બંગાળ નું પેઇન્ટિંગ ફંડ વહેલી તકે રિલીઝ કરવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક પહેલા મમતા બેનર્જી કોંગ્રેસના નેતા કમલનાથ તથા પ્રશાંત કિશોરને પણ મળ્યા હતા.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળવાના છે. ટોચના નેતાઓ સાથેની મમતા બેનરજીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

આ ઉપરાંત ત્રીજીવાર સરકાર બનાવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો સમય માગ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે મમતા બેનર્જી સાથે વાત થઈ શકતી નહતી.

મમતા બેનર્જીએ કહ્યું કે મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું કે અમને વસ્તી ના હિસાબે ઓછી રસી મળી રહી છે. આ સવાલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મુદ્દા પર જરૂર વિચારણા કરીશું.

આ ઉપરાંત બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સોનિયા ગાંધીને પણ મળવાના છે. મમતા બેનર્જી પાંચ દિવસની યાત્રા માટે દિલ્હી આવે છે.

મળતી માહિતી મુજબ મમતા બેનર્જી ટોચના તમામ વિપક્ષી નેતાઓ સાથે મળવાનો કાર્યક્રમ કરશે. આપેલા મમતા બેનર્જી કોંગ્રેસના નેતા કમલનાથ સાથે પણ મુલાકાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*