પ્રધાનમંત્રી કિસાન યોજના ને લઈને મહત્વના સમાચાર, આ ખેડૂતોને જ મળશે 6000 રૂપિયા.

અત્યાર સુધી જે લોકો પુર્વજોના નામ પણ ના ખેતરમાં તેમના હિસ્સાની જમીન માલિકી નું પ્રમાણપત્ર લઈને તેનો લાભ લઈ રહા હતા તે હવેથી આવું કરી શકશે નહિ.તેઓના નામે ખેતીથી જમીન ન ધરાવતા ખેડૂતોની સંખ્યા એકદમ વધારે છે.

આ નવા નિયમો જુના લાભાર્થીઓને અસર કરશે નહીં જેવો આ યોજના સાથે પહેલાથી સંકળાયેલા છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની રકમ 33 લાખ ખોટા ખાતામાં ગયા બાદ આ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના માં જે ખેડૂતોના નામે જમીન હશે તેને વાર્ષિક 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. જેનો સીધો અર્થ એ છે કે ખેડૂતોએ તેમના પોતાના નામે ખેતર કરવું પડશે. આ યોજના માટે નોંધણી કરાવનાર.

નવા ખેડૂત અરજદારોએ હવે અરજીપત્રકમાં તેમના જમીન પ્લોટ નંબરનો ઉલ્લેખ કરવો પડશે.સંયુક્ત રીતે વાવેતર કરનારા આવા ખેડૂત પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.કારણ કે આજ સુધી.

આ ખેડૂતો જમીન ના હિસ્સા ના આધારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લઇ રહ્યા હતા.હવે ખેડૂતોને તેમની જમીનનો હિસ્સો તેમના નામે કરાવવાનું રહેશે.

તો જ તેઓ આ યોજનાનો લાભ લઇ શકશે.તો ખેડૂતોને જમીન ખરીદી છે તો કોઈ સમસ્યા નથી અને તો જમીન વારસાગત છે તો આ કામ પહેલા કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*