કોરોનાની મહામારી રેલવેમાં મુસાફરી કરનાર માટે આવ્યા સારા સમાચાર, જાણો યાત્રીઓને કઈ સુવિધા મળશે અને કઈ સુવિધા નહીં મળે.

Published on: 12:55 pm, Mon, 7 September 20

રેલવેમાં મુસાફરી કરનાર માટે સારા સમાચાર રેલવે અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે શનિવારના રોજ જણાવ્યું કે AC મુસાફરી કરનાર યાત્રીઓ માટે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને યાત્રીઓએ પોતાના બ્લેન્કેટ અને બેડશીટ મુસાફરો કરવાની રહેશે. અને યાત્રી ઓ મુસાફરી કરતી વખતે યુઝ એન્ડ થ્રો વાળી બેડ સીટ આપવામાં આવશે.

તે માટે અનેક નીતિ અને નિર્ણયો લેવામાં આવશે. આ નિર્ણયમાં યાત્રીઓએ આ નિયમનું પાલન ફરજિયાત કરવું પડશે. કોરોનાની મહામારી માં કોરોનાવાયરસ ની ફેલાતા જોઈને એસી ટ્રેનના પડદા દૂર કરવામાં આવ્યા હતા. તેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ કરે છે. કોરોના મહામારીમાં lockdown ના કારણે 23 માર્ચથી 20 મે સુધી દેશની બધી ટ્રેનો રોકી દેવામાં આવી હતી.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે વિનોદ કુમાર યાદવે કહ્યું કે કોરોના માં રેલવેની મુસાફરી કરતી વખતે સ્વચ્છતા જાળવવામાં આવશે. જો કોઈ યાત્રી સ્વચ્છતા નો ભંગ કરશે તો તેની દંડ પાત્ર રકમ ચૂકવવી પડશે. આ પ્રકારના નીતિનિયમો લેવામાં આવશે. મીડિયા દ્વાર અફવા ઉડતી હતી તેની પણ સ્પષ્ટતા કરી તેમણે જણાવ્યું કે કોઈપણ ટ્રેન નું સંચાલન બંધ રહેશે નહીં અમે બધા રેલ્વે સ્ટેશન સારુ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાની મહામારી રેલવેમાં મુસાફરી કરનાર માટે આવ્યા સારા સમાચાર, જાણો યાત્રીઓને કઈ સુવિધા મળશે અને કઈ સુવિધા નહીં મળે."

Leave a comment

Your email address will not be published.


*