ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને લઈને જાણો શું છે જાણવા જેવા સમાચાર.

ગુજરાતમાં ચાર મહાનગરોમાં હાલ કોરોનાની મહામારી ના કારણે ચાલી રહેલા રાહત મળી શકે તેવી સંભાવનાઓ છે. સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે રાત્રિ કરફ્યુ હટાવી શકે છે જો કે આ માટે કોરોના ના ઘટે.

રાકેશ પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.જેના કારણે અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કરફ્યુ માંથી છૂટકારો મળી શકે છે.રાજ્યમાં જ્યારે શાળા કોલેજો શરૂ કરી દેવામાં આવી છે અને જાહેર પ્રસંગો પણ સંખ્યા વધારી દેવામાં આવી છે.

ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આજે સરકાર શું મહત્વનો નિર્ણય લે છે. રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે કરફ્યુ છે જેમાં ચારેય મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહે છે.આજના કોરોના કેસ ઘટતા.

આજરોજ રાજ્ય સરકાર રાત્રી કરફ્યુ ને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે.ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ નિયત SOP ના ચુસ્તપણે પાલન માટે નિર્ધારીત કરવામાં આવેલા દિશાનિર્દેશો ની પણ વિશેષ ભૂમિકા આપી હતી.

પંકજ કુમારે કહ્યું કે રાજ્ય માં કન્ટેનમેન્ટ ઝોન સિવાય માં વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOP નું ચુસ્તપણે પાલન કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*