ખેતરમાં કામ કરતા ખેડૂતને એવું દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 11:12 am, Mon, 30 October 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખેડૂતને એવું દર્દનાક મોત મળ્યું છે કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ખેડૂત ખેતરમાં ખેતી કરી રહ્યા હતા. આ દરમિયાન જમીન પર પડેલો એક વીજ વાયર તેમને અડી ગયો હતો. આ કારણોસર ખેડૂતને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ ખેડૂતના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ દુઃખદ ઘટના ઉત્તરપ્રદેશના લલિતપુર માંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા ખેડૂતનું નામ ગજેન્દ્ર યાદવ હતુ અને તેની ઉંમર 33 વર્ષની હતી. ગજેન્દ્ર યાદવ ખેતરમાં ખેતી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ એક વીજ વાયરને અડી ગયા હતા. જેના કારણે ગજેન્દ્ર યાદવને જોરદાર કરંટ લાગ્યો હતો.

આ દરમિયાન ગજેન્દ્ર યાદવ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ નજીકમાં કામ કરતા ખેડૂતો ત્યાં દોડી આવ્યા હતા અને પછી તે લોકો કાંઈ સમજે તે પહેલા તો ગજેન્દ્ર યાદવ કરુણ મોત થયું હતું.

આ ઘટના બનતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા ગજેન્દ્ર યાદવ ત્રણ બહેન અને બે ભાઈમાં સૌથી મોટા હતા. તેઓ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતાં હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરમાં કામ કરતા ખેડૂતને એવું દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*