“ડાયરા કિંગ” કિર્તીદાન ગઢવી ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબારમાં બોલાવી જોરદાર ભજનની રમઝટ, જુઓ વિડિયો…

ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી હાલમાં મધ્યપ્રદેશના છત્તરપુર ગામે આવેલા ગઢડા નામના ગામમાં ભજન સંધ્યામાં ભાગ લીધો હતો. ભજન સંધ્યામાં બાગેશ્વર ધામના શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી હાજર રહ્યા હતા અને ત્યાં કિર્તીદાન ગઢવીએ ભજનો અને કીર્તન ગાયને ભક્તોને ભક્તિમય વાતાવરણમાં લીન કરી દીધા હતા.

આ કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીએ રામ આયેગે ભજન ગાયને ભક્તોને ઝુમવા મજબૂર કરી દીધા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને સંબોધિત કરીને પ્રેરણાત્મક વાતો કરી હતી. કાર્યક્રમના અંતે કિર્તીદાન ગઢવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા.

આ ભજન સંધ્યા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને લોકો કિર્તીદાન ગઢવી ના ઢગલાબંધ વખાણ કરી રહ્યા છે.ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રીજીને કિર્તીદાન ગઢવી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે તેમજ કિર્તીદાન ગઢવી ને પણ તેમના પ્રત્યે ખૂબ જ પ્રેમ આસ્થા અને શ્રદ્ધા છે

ત્યારે પ્રથમવાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં કિર્તીદાન ગઢવીએ ભજન અને કીર્તન કરેલ બસ ત્યારથી જ કિર્તીદાન ગઢવી પ્રત્યે તેમનો અતૂટ સંબંધ બંધાઈ ગયો છે.હાલમાં તો કિર્તીદાન ગઢવી ના ગઢડા ખાતે યોજાયેલ ભજન સંધ્યા નો વિડીયો લોકોને પસંદ આવી રહ્યો છે કારણ કે મધ્યપ્રદેશના લોકોને તેઓએ ભક્તિમાં લીન કરી દીધા હતા

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*