2023 સુધી રહેશે કોરોનાવાયરસ, વૈજ્ઞાનિકે આપી આ મોટી ચેતવણી

Published on: 9:44 am, Tue, 8 September 20

કોરોનાવાયરસ ઉપર સ્ટડી કરનારા એક પ્રમુખ વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે, આ વાઇરસની અસર આવનારા ત્રણ વર્ષ સુધી તમારી જિંદગી ઉપર રહેશે. જર્મનીના વાયારોલોજિસ્ત હેન્દ્રિક સ્તીકે કહ્યું છે કે, આવનારા સમયમાં કોરોના સંક્રમણ વધશે અને તેનાથી કોરોના સંક્રમણ વધશે અને તેને ટાળવું અસંભવ નહીં હોય. તેને કહ્યું છે કે, કોરોના ના આ કેસમાં વધારો થવાથી લોકો અભ્યસ્ટ થઈ જવા જોઈએ.

જર્મનીના પ્રમુખ વયારોલોજિસ્ત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયારોલોજી એન્ડ એહ આઇ વી રિસર્ચના ડાયરેક્ટર હેન્દ્રીક સ્તિકે કહ્યું કે,વેક્સિન ની કોઈ ગેરંટી નથી અને લોકોને પોતાની જિંદગીમાં બદલાવ લાવવાની તૈયારી કરવી જોઈએ.

જરમીનામાં સોથી વધારે કોરોના નો કહેર હેન્સ બર્ગ ફેલાયો છે. જયા Hendrik સ્તિક મદદથી સ્થાનિક સરકારે ઘણા પગલાં પાડ્યા છે. સ્તિકની ટીમે જર્મનીમાં કોરોનાવાયરસ ને લઈને અભ્યાસ કર્યો હતો.તે કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે વાયરસ ને રોકી શકાય છે. તેને કહ્યું છે કે, ઘરોમાં હાઉસ પાર્ટી ઉપર મનાઈથી વાયરસના ફેલાવવાની ધીમો કરી શકાય છે.

નિષ્ણાંતોએ કહ્યું છે કે ઝડપથી વાયરસને ફેલાવવા માટે જવાબદાર ઘટનાઓને રોકવા ની રહેશે.જ્યાં ઘણા લોકો ભેગા થાય છે.તેને જણાવ્યું કે,કાર્નિવલ સેલિબ્રેશનમાં ભાગ લેનારા 44 ટકા લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2023 સુધી રહેશે કોરોનાવાયરસ, વૈજ્ઞાનિકે આપી આ મોટી ચેતવણી"

Leave a comment

Your email address will not be published.


*