માં મોગલની કૃપાથી આ વ્યક્તિની માનતા પૂરી થતાં, 51101 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે ત્યાં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 5:54 pm, Wed, 10 August 22

કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે ત્યારે તેમના પરચા પણ અપરંપાર રહ્યા છે. સાથે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે એટલું જ નહીં પરંતુ જે કોઈ ભક્તો માં મોગલના દર્શનાર્થી આવે છે તેઓ માં મોગલના દર્શન માત્રથી ધન્ય ધન્ય થઈ જાય છે.

આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ને માનો તો તમામ સમસ્યાઓ માં મોગલ દૂર કરે છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પણ માં મોગલ પૂર્ણ કરે છે. માં મોગલ આજ દિન સુધી લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે.એવામાં આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જેમાં એક યુવક સાપરથી પોતાની માનતા પૂરી કરવા માટે 51101 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

તેનું કહેવું છે કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો કે તરત મારી માનતા પૂર્ણ થઈ અને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓ માને છે અને માં મોગલ પ્રત્યે બધા જ ભક્તોને અવશ્ય વિશ્વાસ બંધાઈ જાય છે.

ત્યારે આ યુવકે પોતાની માનતા પૂરી કરવા માટે 510101 એક રૂપિયામાં મોગલના ચરણે અર્પણ કરવા કબરાઉ ધામ આવ્યો ત્યારે કબરાઉ ધામ સાક્ષાત બિરાજમાન એવા મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા. માં મોગલ પર શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા માની હતી કે અવશ્ય પૂર્ણ થતાની સાથે જ એ યુવક આવી પહોંચ્યો હતો.

ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે એ 510101 માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ બધા પૈસા તું તારી બહેનને આપજે માં મોગલ ને તારી 151 ગણી માનતા સ્વીકારી લીધી છે અને બહેનને આપજે માં મોગલ રાજી થશે.

આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તેમાં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેથી જ તારી માનતા પૂર્ણ થઈ છે અને માનતા પૂર્ણ કરવા માટે તું અહીં કચ્છમાં આવેલા કપડવ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા. માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.તેથી બધા જ ભક્તોમાં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓ માને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિની માનતા પૂરી થતાં, 51101 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે ત્યાં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*