નવરાત્રી ને લઈને રાજ્યના આ શહેર માંથી આવ્યા મોટા સમાચાર, જાણો વિગતે

Published on: 5:00 pm, Mon, 5 October 20

ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં ગરબાની લઈને કેટલીક છૂટછાટ ને લઈને આયોજન કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતના વડોદરા શહેરના સૌથી મોટા શેરીગરબા એટલે કે તાડ ફળિયા ગરબા મહોત્સવ દ્વારા આ વર્ષે ગરબા નહીં યોજવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વડોદરાના સૌથી મોટા શેરીગરબા.

કોરોના મહામારી ના કારણે નહીં યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના તાડ ફળીયા ગરબા મહોત્સવ દ્વારા કોરોના મહામારી ના કારણે આ વર્ષે ગરબા નહીં વાંચવાનું આયોજકો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર માં તાડ ફળીયા માં મોટાપાયે શેરીગરબા યોજવામાં આવે છે.

ગઈકાલે નવરાત્રિના ગરબા ને લઈને સરકાર તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું.

રાજ્ય સરકાર 200 લોકોને મંજૂરી સાથે ગરબા આયોજન અંગે વિચારણા કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવરાત્રી ને લઈને રાજ્યના આ શહેર માંથી આવ્યા મોટા સમાચાર, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*