મોદી સરકારે દેશની સામાન્ય જનતા માટે લીધા મોટા નિર્ણય, ખાદ્યતેલના ભાવમાં ઘટાડો…

હાલમાં દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાની મહામારી માં જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ દિવસેને દિવસે આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે ત્યારે દેશમાં ખાદ્યતેલની ઉપલબ્ધ આ વધારવા માટે સરકારે 11040 કરોડના નેશનલ એડિબલ ઓઇલ મશીન આપી છે.

પામ તેલ ઉત્પાદન વધારવામાં આવશે પામ તેલ નો મોટાભાગના ઉપયોગ હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય તેલ તરીકે થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રની કેબિનેટમાં બુધવારના રોજ એક નવી યોજનાની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા આ મિશન પામ તેલની આયાત પર નિભરતા ઘટાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે.  આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પામ તેલ સબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે 5 કરોડ રૃપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં પામ ઓઇલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી હતી. તેના પર 11 કરોડ રૂપિયાનો પણ ખર્ચો કરવામાં આવશે.

આ ઉપરાંત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ પામની ખેતી હવે મોટા સ્તરે કરવામાં આવશે.

ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા નાના ખેડૂતોને ફાયદો થતો નથી તે માટે હવે સરકારે નેશનલ એડિબલ ઓઇલ મિશન શરૂ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*