સાળંગપુર મંદિરે દર્શન કર્યા બાદ અનિલ અંબાણીના સારા દિવસો શરૂ,માત્ર દસ દિવસમાં થઈ જશે દેવ માંથી મુક્ત..!

Published on: 10:30 am, Thu, 21 March 24

મિત્રો આમ પણ અંબાણી પરિવારની ચર્ચા દિવસેને દિવસે થતી જ હોય છે ત્યારે આજે અમે તમને અનિલ અંબાણીના સારા દિવસો શરૂ થઈ ગયા છે તેની વાત કરવાના છીએ. હકીકતમાં તેમની કંપનીએ એવો જાદુ કર્યો છે કે આગામી 10 દિવસમાં દેવું મુક્ત થઈ શકે છે.

સ્પષ્ટ છે કે અંબાણીની કંપની તેમનું દેવું મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આ કંપની બીજી કોઈની પરંતુ રિલાયન્સ પાવર છે. આપને જણાવી દઈએ કે તેને ICICI બેંક, axis bank અને આ ઉપરાંત DBS બેંકની લોન ચૂકવી હતી. જ્યારે તેને મૂળ કંપની રિલાયન્સ ઇન્સપ્રેસ જ્યારે

તેને મૂળ કંપની રિલાયન્સ મિતરાજ સ્ટ્રક્ચર જેવી ફ્લાવર્સ એસેટ રી કન્સ્ટ્રક્શન કંપનીના 2100 કરોડના બાકી લેણાં ની પટાવત કરવા માટે કામ કરી રહી છે.એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે રિલાયન્સ પાવરનું લક્ષ્ય નાણાકીય વર્ષના અંત સુધીમાં દેવું મુક્ત કંપની બનાવવાનું છે

અને તેમના ખાતામાં એક માત્ર લોન IDBI બેંકની કાર્યકારી મૂડી લોન હશે. અન્ય ધિરાણ કરતા એ જણાવ્યું કે ઉપર જણાવેલ ત્રણેય બેંકનું થઈને લગભગ 400 કરોડ પાસ ની લોન હતી એમાંથી 30 થી 35 ટકા વસૂલ કરવામાં આવ્યા હતા.આપને જણાવી દઈએ કે મૂળ ધિરાન કરતા યસ બેન્ક કે તેની 48 હજાર કરોડની લોન રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્સ્ટ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવેલી લોન નો સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સાળંગપુર મંદિરે દર્શન કર્યા બાદ અનિલ અંબાણીના સારા દિવસો શરૂ,માત્ર દસ દિવસમાં થઈ જશે દેવ માંથી મુક્ત..!"

Leave a comment

Your email address will not be published.


*