20 જ દિવસમાં બીજી વાર રામલલાના દર્શન કરવા માટે પહોંચ્યા અમિતાભ બચ્ચન,ભેટમાં આપી હેવી સોનાની માળા…

Published on: 10:32 am, Wed, 14 February 24

અમિતાભ બચ્ચન માત્ર 20 જ દિવસમાં બીજી વખત અયોધ્યા નગરી મા ભગવાન શ્રી રામના દર્શન કરવા પહોંચ્યા છે. 22મી જાન્યુઆરીએ અમિતાભ બચ્ચન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો ને ત્યારે તેમને ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા જ્યારે તેઓ ફરી એકવાર અયોધ્યા જોવા મળ્યા હતા

અને તેઓએ સવારે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા.અમિતાભનો સુરક્ષા સાથે મંદિરે જતા હોવાના વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને હવે લોકો આચાર્યમાં છે કે માત્ર વિશ્વ જ દિવસમાં બચ્ચન સાહેબ બીજી વખત રામલલાના દર્શન કરવા ગયા. શું તેમની મનોકામનાઓ અથવા માનતાઓ પૂર્ણ થઈ ગઈ?

તમને જણાવી જ દઈએ કે અમિતાભ બચ્ચનને પણ અયોધ્યામાં એક જમીનનો ટુકડો ખરીદ્યો છે જે રામ મંદિરથી માત્ર 15 મિનિટના અંતરે છે અને લોકો કહે છે કે તેઓ જમીનના રજીસ્ટ્રેશનના સંબંધમાં અયોધ્યા નગરી પહોંચ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે તે વાત અલગ છે કારણકે આપણને સાચું શું તે ખબર નથી. અમિતાભ બચ્ચન એક મોટી જ્વેલરી બ્રાન્ડના બ્રાન્ડ

એમ્બેસેડર પણ છે.વર્ષો થી અમિતાભ બચ્ચન તે જ્વેલરી બ્રાન્ડનો ચહેરો છે અને આ જાહેરાત અમિતાભ એશ્વર્યા અને જયા બચ્ચાને બધાએ ભાગ લીધેલો છે ત્યારે આબરા નો એક શોરૂમ અયોધ્યા ખુલવા જઈ રહ્યો છે તેના ઉદ્ઘાટન માટે અમિતાભ બચ્ચન અયોધ્યા પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે તેઓએ રામ મંદિરને ભેટમાં મોટી હેવી સોનાની માળા આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "20 જ દિવસમાં બીજી વાર રામલલાના દર્શન કરવા માટે પહોંચ્યા અમિતાભ બચ્ચન,ભેટમાં આપી હેવી સોનાની માળા…"

Leave a comment

Your email address will not be published.


*