શું ધુળેટી બગડશે? હોળી ધુળેટી પર માવઠાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ખેડૂતોને ચેતવણી આપતા…

મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હોળી ધુળેટીના તહેવાર ઉપર પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

દેશના પૂર્વીય ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી છે અને સાથે સાથે જણાવી દઈએ કે રાજ્યમાં 3 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ ભાગના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર નોંધાશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવન સાથે કરા પડવાની સંભાવના છે

અને મે મહિનામાં આંધી વંટોળ ફુકાવાની આગાહી છે. હવામાનના નિષ્ણાંતે આવા હવામાનના કારણે ખેડૂતોના પાકને અસર થઈ શકે છે ને ખાસ કરીને આપણી બધાની મનપસંદ કેરીના પાકને નુકસાન થવાની ભીતી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

મિત્રો રાજ્યમાં વરસાદ ગરમી કે ઠંડીને લઈને આપણા સૌ કોઈના સચોટ આગાહી કાર અંબાલાલ પટેલ આ વખતે પણ ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થઈ શકે કે નહીં અને ખેડૂતોને નુકસાન થશે કે નહીં સાથે સાથે અન્ય માહિતીઓ તેઓએ આપેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*