દાદાની હૃદયની બીમારી દૂર થઈ જાય એટલે તેમના મિત્રએ માં મોગલની માનતા માની… પછી થોડાક જ દિવસમાં…

Published on: 4:27 pm, Mon, 8 April 24

માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. અત્યાર સુધીમાં માં મોગલે પોતાના ચરણમાં આવેલા લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે.

માં મોગલે અત્યાર સુધીમાં ઘણા લોકોને પોતાના પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે તેવા એક પરચા વિશે વાત કરવાના છીએ. મિત્રો વાત કરીએ તો એક દાદાને હૃદયની બીમારી હતી. ડોક્ટરે દાદાનું ઓપરેશન કરવાનું કીધું અને ઓપરેશન માટે 30 હજાર રૂપિયા કીધા.

ત્યારબાદ દાદાના મિત્રએ તેમને સારું થઈ જાય તે માટે માં મોગલની માનતા માની. પછી માં મોગલના આશીર્વાદથી દાદાની હૃદયની બીમારી દૂર થઈ ગઈ હતી. પછી દાદા પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે માં મોગલ ગામ કબરાવ આવી પહોંચ્યા હતા.

અહીં તેમને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમને મણીધર બાપુને પોતાની માનતાની વાત કીધી હતી.

પછી મણીધર બાપુએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે જો માં મોગલ પર સાચા મનથી વિશ્વાસ રાખશો તો માતાજી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. માં મોગલ અને કોઈ પણ પ્રકારના દાન ભેટની જરૂર નથી માતાજી તો ફક્ત ભક્તોના ભાવની ભુખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "દાદાની હૃદયની બીમારી દૂર થઈ જાય એટલે તેમના મિત્રએ માં મોગલની માનતા માની… પછી થોડાક જ દિવસમાં…"

Leave a comment

Your email address will not be published.


*