સુરત માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય બાદ ગોપાલ ઇટલિયાએ કરી જાહેરાત, જાણો વિગતે.

ગાંધીનગર મહાનગર પાલિકાની પણ ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.ગુજરાત 6 મહાનગર પાલિકાની ચૂંટણી અને પરિણામ માં ભાજપ નો સવત્ર ભગવો લહેરાયો છે પરંતુ સુરત માં આ વખતે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી નથી.

આમ આદમી પાર્ટીના એક સાથે 27 કોર્પોરેટર બન્યા છે.હવે ગાંધીનગર મહાનગર પાલિકા ની પણ ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.

સુરત માં 27 ઉમેદવાર ની જીત બાદ આમ આદમી પાર્ટીનું નવું મુકામ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી તરફ છે.જેના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદેદારો અને કાર્યકર્તાઓની સંમેલન યોજાયું હતું.

રાયસણ વિસ્તારમાં યોજાયેલા સંમેલનમાં આગામી ચૂંટણી ને લઈ અનેક મુદ્દાઓ ઊઠયા હતા.મહત્વનું છે કે,થોડા દિવસોમાં ગાંધીનગર મનપા ની ચૂંટણી ની જાહેરાત થઈ શકે છે.

સુરતમાં આમ આદમી પાર્ટી ના ભવ્ય વિજય બાદ ગોપાલ ઇટાલિયા એ મહત્વની જાહેરાત કરી હતી.આમ આદમી પાર્ટી ની આ જાહેરાત બાદ.

ભાજપ અને કોંગ્રેસ ને ટેન્શન વધારો થાય તેવી પૂરી શક્યતા છે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માં આપ ના ઉમેદવારો ઉતરશે અને આપ ના કાર્યકરો નું સંમેલન યોજાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*