7 વર્ષના દીકરાના મૃત્યુ બાદ પરિવારે માં મોગલ પાસે બીજો દીકરો માગ્યો, પછી તો માં મોગલના આશીર્વાદથી…

Published on: 4:25 pm, Wed, 10 April 24

આપણે સૌ જાણીએ જ છીએ કે માં મોગલની કૃપા તો અપરંપાર છે. આટલા જ માટે માં મોગલના ચરણમાં દૂર દૂરથી ભક્તો તેમના આશીર્વાદ લેવા માટે આવે છે અને માં મોગલના ચરણમાં આવતા તમામ ભક્તોના દુઃખ માતાજીએ દૂર કર્યા છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે.

માતાજીના પરચા વિશે આપણે ઘણી બધી વાર સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે માં મોગલે એક પરિવારને આપેલા પરચા વિશે વાત કરવાના છીએ. તમે ઘણા એવા પરચાઓ સાંભળ્યા હશે જેમાં લગ્નના 30 વર્ષ બાદ પણ ની:સંતાન દંપત્તિના ઘરે માં મોગલના આશીર્વાદથી દીકરા કે દીકરીનો જન્મ થતો હોય છે.

ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સાની વાત કરવાના છીએ. વાત કરીએ તો ધનરાજભાઈ નામના વ્યક્તિના સાત વર્ષના દીકરાનું અચાનક જ મોત થઈ ગયું. દીકરા નું મોત થતા જ પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ.

ત્યાર પછી ધનરાજભાઈ અને તેમની પત્નીએ બીજા દીકરા માટે માં મોગલની માનતા માની. પછી તો માં મોગલના આશીર્વાદ થી ધનરાજભાઈના ઘરે નિશાનીવાળા દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થતા જ પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયું અને પોતાની માનતા કોરી કરવા માટે દીકરાને લઈને કબરાઉ ધામ પહોંચી આવ્યું.

અહીં તેમને માતાજી મોગલના આશીર્વાદ લીધા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા. ત્યારે મણીધર બાપુએ દીકરાને ખોળામાં લઈને તેને આશીર્વાદ આપ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "7 વર્ષના દીકરાના મૃત્યુ બાદ પરિવારે માં મોગલ પાસે બીજો દીકરો માગ્યો, પછી તો માં મોગલના આશીર્વાદથી…"

Leave a comment

Your email address will not be published.


*