પિતાનું નિધન થયા બાદ દીકરીએ પોતાની 53 વર્ષની માતાના બીજા લગ્ન કરાવ્યા… દીકરીના નવા પિતા ઘોડે ચડીને આવ્યા અને પછી તો…

Published on: 1:13 pm, Wed, 13 December 23

મિત્રો સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા બનેલા એક અનોખા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. વાત કરીએ તો, એક દીકરીએ પોતાના પિતાના નિધન થઈ ગયા બાદ પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા હતા. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે.

દીકરીએ પોતાની માતાના બીજા લગ્ન કરાવીને સમાજની અંદર એક ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કિસ્સો રાજસ્થાનના જયપુરમાં બન્યો હતો. અહીં એક દીકરી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. ત્યારે દીકરીના પિતાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

પિતાનું મોત થઈ ગયા બાદ માં દીકરી ઘરમાં વધ્યા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મુકેશભાઈ હતું અને તેમના પત્નીનું નામ ગીતાબેન છે. મુકેશભાઈ નું મોત થઈ ગયા બાદ ગીતાબેન ખૂબ જ ચિંતામાં અને નિરાશ રહેતા હતા.

જેથી દીકરી પોતાની માતાની આ હાલત જ હોઈ શકે નહીં. દીકરી પોતાની માતાને અવારનવાર રાજી કરવાની કોશિશ કરતી હતી. પરંતુ તેની માતા હંમેશા નિરાશ રહેતી હતી. ત્યારબાદ દીકરીએ પોતાની માતાના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે દીકરીને 55 વર્ષની ઉંમરના કે જે ગુપ્તા નામના એક વ્યક્તિ મળ્યા તેમને ગીતાબેન સાથે લગ્ન કરવાની ના પાડી.

પછી દીકરીએ પોતાની માતાને સમજાવી અને છેવટે માતાએ લગ્ન કરવાની હા પાડી દીધી. ત્યારબાદ દીકરી એ પોતાની માતાના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. જેના કેટલાક વિડીયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પિતાનું નિધન થયા બાદ દીકરીએ પોતાની 53 વર્ષની માતાના બીજા લગ્ન કરાવ્યા… દીકરીના નવા પિતા ઘોડે ચડીને આવ્યા અને પછી તો…"

Leave a comment

Your email address will not be published.


*