સરકારી નોકરી મળતા આ યુવક 20,000 રૂપિયા લઈને કબરાઉ ધામ પહોંચ્યો, પછી અહીં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું કે ” આ પૈસા…”

માતાજી મોગલના તો પરચા અપરંપાર છે અને માતાજીના ઘણા પરચા વિશે તમને સાંભળ્યું હશે. કહેવાય છે કે માં મોગલના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં માતાજી લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને દર્શન માત્રથી પણ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.

ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 20,000 રૂપિયા લઈને કબરાઉ ધામ આવી પહોંચે છે. અહીં યુવક માં મોગલના આશીર્વાદ લે છે અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુ પાસે જાય છે.

ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું કે, બેટા તારે શેની માનતા હતી. ત્યારે યુવકે જણાવ્યું કે તેને સરકારી નોકરી મળી જાય તે માટે તેને માતાજીની માનતા માની હતી.

પછી તો માતાજીના આશીર્વાદથી યુવકને સરકારી નોકરી મળી જાય એટલે તે 20,000 રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના ધામ કબરાઉ આવ્યો હતો. ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને તેને કહ્યું કે આ પૈસા તારી ફઈને ભાગે પડતા આપી દેજે એટલે માં મોગલ રાજી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*