માં મોગલના આશીર્વાદથી આ બહેનના ઘરે લગ્નના 17 વર્ષ બાદ પારણું બંધાયું… દીકરાને લઈને પરિવાર મોગલ ધામ પહોંચ્યું ત્યારે મણીધર બાપુએ…

Published on: 11:33 am, Fri, 16 February 24

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે માં મોગલના તો પરચા અપરંપાર છે. માતાજી પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં માતાજીએ લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.

માતાજીએ ની:સંતાન દંપત્તિને લગ્નના 50 વર્ષ બાદ પણ દીકરો કે દીકરી દીધા છે. માં મોગલના ઘણા પરચા વિશે તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે મા મોગલના વધુ એક તેવા જ પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો એક દંપતીના લગ્નના 17 વર્ષ વીતી ગયા, પરંતુ તેમના ઘરે પારણું બંધાતું ન હતું.

ઘણા ડોક્ટરને દેખાડ્યું પરંતુ કાંઈ મેળ પડ્યો નહીં. છેવટે આ દંપતીએ ગભરાવમાં બેઠેલી માં મોગલને યાદ કરી અને માં મોગલની માનતા માની. પછી તો માં મોગલની કૃપાથી આ દંપતીના ઘરે 17 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પછી પરિવારના તમામ સભ્યો દીકરાને લઈને કબરાઉ ધામ આવી પહોંચ્યા હતા. અહીં તમામ સભ્યોએ માં મોગલ અને અહીં બિરાજમાન મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારે અહીં મણીધર બાપુએ દીકરાના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માં મોગલના આશીર્વાદથી આ બહેનના ઘરે લગ્નના 17 વર્ષ બાદ પારણું બંધાયું… દીકરાને લઈને પરિવાર મોગલ ધામ પહોંચ્યું ત્યારે મણીધર બાપુએ…"

Leave a comment

Your email address will not be published.


*