માં મોગલના આશીર્વાદથી લગ્નના 11 વર્ષ બાદ આ બેનના ખોળે દીકરાનો જન્મ થયો…પરિવાર મોગલ ધામ પહોંચ્યું ત્યારે મણીધર બાપુએ દીકરાને…

માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે એટલે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે.

માં મોગલના પરચા વિશે તમે ઘણા લોકોના મુખે અને સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે માં મોગલના તેવા જ એક પરચાની વાત કરવાના છીએ. વાત કર્યા તો, એક દંપતીના લગ્નના 11 વર્ષ થઈ ગયા છતાં પણ સંતાન પ્રાપ્તિનું સુખ તેમને મળ્યું ન હતું.

તે લોકોએ ઘણી મોટી હોસ્પિટલમાં બતાવ્યું પરંતુ તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું નહીં. છેવટે આ દંપતી માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલની માનતા માની. પછી તો માં મોગલ ની કૃપાથી આ દંપત્તિના ઘરે લગ્નના 11 વર્ષ બાદ બાળકનો જન્મ થયો.

દીકરાનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારના તમામ સભ્યો રાજીને રેડ થઈ ગયા હતા. ત્યાર પછી આ પતિ પત્ની પોતાની માનેલી માનતા પુરી કરવા માટે મોગલ ધામ પહોંચી આવ્યા હતા.

અહીં તેમને માં મોગલ ના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ દીકરાને હાથમાં લઈને તેને આશીર્વાદ આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*