અમદાવાદમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની રેલી દરમિયાન ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યુ કે…

Published on: 10:09 am, Sun, 7 February 21

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની આગેવાનીમાં યોજવામાં આવેલા રોડ શો માં સોશિયલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં.

તો વિકલ્પ આપવાના પ્રયાસમાં તમામ બેઠકો ઉપર પક્ષ તરફથી ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હોવાની પ્રવક્તા દ્વારા જાહેરાત કરાઇ હતી.આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ શહેરમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હોવાનું કહી.

તેમણે પક્ષ એક સબળ વિકલ્પ બનીને ઉભરી આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ માં મનિષ સિસોદિયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાટકેશ્વર વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન થી.

તેમની આગેવાનીમાં એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યો હતો.આ શો માં મોટી સંખ્યામાં બાઈક સવારો પણ જોડાયા હતા.રોડ શોના અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી દ્વારા એક સભાને સંબોધિત કરવામાં આવી હતી.

અને સભામાં તેઓએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે છેલ્લા 25 વર્ષથી અહીં ભાજપ સતા માં છે. અનેક મોટા કૌભાંડો બહાર આવ્યા છે.આમ છતાં કોંગ્રેસ એક સબળ વિપક્ષ ની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ પક્ષ રહો હતો.

અહીંના બાળકો માટે સારા શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો દિલ્હીની જેમ અહીં પણ સારી એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની રેલી દરમિયાન ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*