આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર દ્વારા ભાજપ સરકાર પાર ભ્રષ્ટાચાર નો કરવામાં આવ્યો આક્ષેપ,જાણો

Published on: 4:46 pm, Sat, 19 November 22

આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે 27 વરસથી સરકારથી ટ્રસ્ટ થયેલી જનતાને હવે ગુજરાતમાં પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું છે અને સમગ્ર ગુજરાતને પરિવર્તન માટે હવે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ છે અને ગુજરાતમાં જેટલા પણ લોકો જનતાની સેવા કરવા માંગે છે અને પોતાનો સમય ફક્ત જનિત માટે ફાળવવા માંગે છે તે

લોકો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે જો લોકકલ્યાણના કામમાં યોગદાન આપવું હોય તો આમ આદમી પાર્ટી એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે એટલે દરેક સમાજના લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સૌને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતની જનતાનું ભાગ્ય અને ભવિષ્ય બદલી શકે છે

મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર દ્વારા ભાજપ સરકાર ભ્રષ્ટાચાર નો આક્ષેપ મુકતા કંઈક ખુલ્લું પાડવામાં આવ્યું છે. મિત્રો એક પુલનું ઉદ્ઘાટન માર્ચ 2021 માં થયું હતું અને એક વર્ષમાં પૂર્ણ નથી થયું અને તેની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે અને મિત્રો ફૂલ તૂટી ગયેલી સિચ્યુએશનમાં છે અને તેને લોખંડના બિન દ્વારા પકડી રાખવામાં આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે શું મોરબીની ઘટના ફરીથી થાય એની ભાજપ સરકાર દ્વારા રાહ જોવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર દ્વારા ભાજપ સરકાર પાર ભ્રષ્ટાચાર નો કરવામાં આવ્યો આક્ષેપ,જાણો"

Leave a comment

Your email address will not be published.


*