શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના માતાનું નિધન થતાં સાથી મંત્રીઓએ તાબડતોડ કર્યું આ મહત્વનું કાર્ય, જાણો વિગતે.

Published on: 3:50 pm, Wed, 10 March 21

ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માતાનું નિધન થયું છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના મજબૂત નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના માતા કમળાબા નું આજ રોજ નિધન થયું છે. કમળાબા 94 વર્ષની ઉંમર ધરાવતા હતા.

અને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના માતા કમળાબા ચુડાસમા નું 94 વર્ષ ની વયે નિધન થતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતાના અંગેના સમાચારો પ્રાપ્ત થતાં જ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માદરે વતન જવા માટે રવાના થયા હતા અને સાથે જ તેમના સાથી મંત્રીઓ પણ જોડાયા હતા.

માતાના નિધન અંગે ની માહિતી મળતા ચુડાસમા ના સાથી મિત્રો તાબડતોડ તેઓના વતન જવા માટે નીકળ્યા હતા.આપને જણાવી દઇએ કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની માતા 94 વર્ષ ની વયે નિધન પામ્યા છે અને ઘણા રાજકીય મંત્રીઓ શોકની લાગણી પણ વ્યક્ત કરી હતી.

તેઓની માતા કમળાબા ચુડાસમા છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તેઓ નું દુઃખદ મૃત્યુ નિપજયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના માતાનું નિધન થતાં સાથી મંત્રીઓએ તાબડતોડ કર્યું આ મહત્વનું કાર્ય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*